________________
જમ્બુદ્વીપ કે આયામાદિ કા નિરૂપણ
લંગુરી મંતે! હી દેવચં આયામવિદ્યુમેળ ઈત્યાદિ
ટીકાથપ્રસ્તુત સૂત્ર દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને આવું પૂછ્યું છે-“iડ્યુટીવેળે મંતે ! રી' હે ભદન્ત ! જે બૂઢીપ નામને આ દ્વીપ “વ ગાયામવિદ્યુમેળ” આયામ તથા વિષ્કન્મની અપેક્ષાએ કેટલે છે–અર્થાત્ આ જમ્બુદ્વીપ નામને દ્વીપ કેટલાં આયામવાળે અને કેટલા વિકસ્મવાળે છે? વાર્થ ઘરવેવેન' તથા એની પરિધિનું પ્રમાણ કેટલું છે? “વયં વેદે ઉદ્રધનું પ્રમાણ કેટલું છે? “વફર્ચ રૂદ્ધ ચળ” એની ઊંચાઈનું પ્રમાણ કેટલું છે? અને જરૂચ સવળું પુ’ આયામાદિ બધાનું પ્રમાણ મળીને એનું પૂર્ણ પ્રમાણ કેટલું હોય છે ને કે આયામ-લંબાઈ વિષ્કન્સ-પહેળાઈ અને પરિક્ષેપપરિધિ આ બધાનું પ્રમાણ અગાઉ કહી દેવામાં આવ્યું છે આથી પુનઃ આ સમ્બન્ધમાં પ્રન કર ઉચિત નથી પરંતુ આમ છતાં પણ ઉદ્વેધાદિક્ષેત્ર ધર્મસંબંધી પ્રશનકરણના પ્રસ્તાવને લઈને વિસ્મરણશીલ શિષ્યને માટે આ પ્રશ્નના જવાબ યાદ કરાવવાના નિમિત્તે પુનઃ પ્રશન કરાવીને તેને જવાબ સમજાવ એ પરમોપકારી ગુરૂજનની દષ્ટિમાં એ ઉપાદેય જ છે એટલે જ અહી શ્રી ગૌતમસ્વામીએ આવો પ્રશન કર્યો છે–આના જવાબમાં પ્રભુશ્રી કહે છે-“મા! યુરીવેળે વીવે જ જોવાતચરણસં યામવિક્રમ” હે ગૌતમ! જમ્બુદ્વીપ નામને જે આ દ્વીપ છે તેના આયામ તથા વિષ્કન્મ એક લાખ જનનું છે તથા “નિળિગોયણસરસહસારૂં તો ય સારું રવિણ ૨ સત્તાવીસે વોચાસ તિળિ य कोसे अट्ठावीसं तेरस अंगुलाई अद्धंगुलं किंचिविसेसाहियं परिक्खेवेणं पन्नत्ते' सेना પરિક્ષેપ ૩ ત્રણ લાખ ૧૬ હજાર બસ ૨૭ જન ૩ કેશ ૨૮૦૦ ધનુષ ૧૩ આંગળથી કંઈ વિશેષાધિક છે તથા–“pf નોયાસરૂં ઉદવે એને ઉદ્દેધ-જમીનની અંદર રહેવું તે–એક હજાર એજનનું છે–અર્થાત્ તે જમીનની અંદર એક હજાર જન સુધી ઊંડે ગયેલો છે “વળવવું જોયસારું સારું ઉદ્દે વળ’ એથી ઊંચાઈ કંઈક અધિક ૯૯ હજાર જનની છે. “Hiારું જોવાસ રર૪ દાળે ’ આ રીતે એનું સર્વાગ્રપ્રમાણુ એક લાખ એજનથી કંઈક અધિક છે, જો કે ઊંડાઈને વ્યવહાર-ઉધન વ્યવહાર–સરિત સમુદ્ર આદિમાં જોવા મળે છે તથા ઉચ્ચત્વ (ઊંચાઈ)ને વ્યવહાર પર્વ તાદિમાં પ્રસિદ્ધ છે. તે પછી અહીં દ્વીપમાં ઊડત્વ તથા ઉચ્ચત્વનું જે પ્રદર્શન કરવામાં આવ્યું છે તે અગ્ય જેવું પ્રતીત થાય છે પરંતુ આમ છતાં પણ સમતલ ભૂતળથી લઈને રત્નપ્રભાની નીચે એક હજાર યોજન સુધી જઈએ તે અગ્રામ સલિલાવતિ વિજ્યાદિકોમાં જમ્બુદ્વીપને વ્યવહાર થતે જોવામાં આવે છે આ કારણે ઊંડાઈને વ્યવહાર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧પ૯