________________
કરીને વિકર્વણા કરી શકે. “gવાવ જવુarati aોર વીણા ' આ રીતે ચાર-ચાર હજાર દેવીઓની એક–એક પટ્ટરાણ અમહિષી–સ્વામિની હોય છે આ કારણે ચારે પટ્ટરાણીઓની ૧૬ હજાર દેવીઓ થઈ જાય છે અને આ બધું જતિષ્કરાજ ચન્દ્રના સેત્ત તુહિણ” અન્તઃપુરનું પરિમાણુ કહેવામાં આવ્યું છે.
૧૩ માદ્વાર સમાપ્ત
ચૌદમાંઢારની વક્તવ્યતા “મૂળ મરે ચંરે રોલરે કોરસાયા વંÈસંg વિમાને' હે ભદન્ત ! જોતિશ્કેન્દ્ર, તિષ્કરાજ ચન્દ્ર પિતાના ચદ્રાવતંસક “વિમાનમાં “iાર ાયદાળી સમા સુષ્માણ ચન્દ્ર નામની રાજધાનીમાં સુધર્માસભામાં “
તુળદ્ધિ” અન્તઃપુરની સાથે “મચા હૃચટ્ટજીવ વાશ ગાવ' ગીત નૃત્યમાં વાગી રહેલા વાગેને વિનિપૂર્વક દિવ્યાંગોને ભેળવી શકે છે? વિષય સેવન કરી શકે છે? ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો મા ! જો ફળદ્દે સમ છે ગૌતમ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ ચન્દ્ર પિતાના અન્તઃપુરની સાથે સુધર્માસભામાં દિવ્ય ભેગોગ્ય ભેગેને ભેગવી શકતા નથી. જો કે મંતે!” હે ભદન્ત ! આવું આપ કયા કારણથી કહો છો? જવાબમાં પ્રભુ કહે છે-“જયમાં ! વંસ કોસિસ રાહo सभाए सुहुम्माए माणवए चेइयखंभे वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूईओ जिणसकहाओ०' હે ગૌતમ! તિર્મેન્દ્ર તિષ્કરાજ ચન્દ્રની ચન્દ્રા રાજધાનીમાં સુધર્માસભામાં માણવક નામને એક ચૈત્યસ્તમ્ભ છે. તેની ઉપર વ મય ગેળવૃત્ત સમુદગમાં જિનેન્દ્ર દેવના હાડકાઓ રાખેલા છે. “ત્તાગોળે રંસ ગળેસિં ૨ વદૂમાં લેવાનું ચ તેવી અઘMિાગો નવ પવાસગિનામો તે હાડકાં ચન્દ્ર અને અન્ય દેવદેવીઓ દ્વારા અર્ચનીય યાવત પર્યાપાસનીય છે. અને તેમાં જોવા ! ળો મુત્તિ’ આ કારણે હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે જેગ્લેિન્દ્ર તિષ્કરાજ ચન્દ્ર સુધર્માસભામાં અન્તઃપુરની સાથે દિવ્ય ભેગોગોને ભેગવી શકવા સમર્થ નથી. “વરું વારિદ્ધી” હા, તે આ રૂપથી આ મારે પરિકર છે, આ તેની સમ્પત્તી છે, આ બધાં મારા પરિકર છે હું એમને સ્વામી છું એ પ્રકારે ત્યાં પિતાને પ્રભાવ પ્રકટ કરી શકે છે. “જો વvi Pસુખત્તિએ પરતુ તે ત્યાં મૈથુન સેવન કરી શક્તા નથી, જોકે આ ઉપાંગમાં સૂર્યાદિકેની અમહિષિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું નથી તે પણ જીવાભિગમ આદિ ઉપાંગમાં સૂર્યાદિકની અગ્રમહિષિઓનું કથનરૂપ પ્રદર્શન થયું છે આથી અહીં સૂર્યાશ્રમહિષિઓનું પ્રદર્શન પણ ઉપયુક્ત છે જે આ પ્રમાણે છે-“પૂરણ નોરૂપ છો ? ગામણિીલીમો ઘomત્તાઓ’ હે ભગવન્ ! જ્યોતિષ્કરાજ સૂર્યની કેટલી પટ્ટરાણી કહેવામાં આવેલ છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા !
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૧