________________
તપનીય સુવર્ણમય છે “તાળss તાજુવાળ એમના તાળવાં તપાવેલા સુવર્ણ જેવાં છે, રાજિન્નરોત્તમુaોય એ તપનીય ચેત્રથી સુજિત છે. “મામાને તેઓ પિતાની ઈચ્છાનુસાર ગમનક્રિયારત છે, “વફામા” એમનું ગમન સુખજનક છે “મળો - માને મનની ગતિ અનુસાર એમનું ગમન ઘણું વેગવંતું છે. “મળોરમાં આ બધા જ ગજરાજ ઘણા મનોરમ છે “બમિયનાdi” એમની ગતિ અમિત છે, “મિચવઝવીરિત્ર પુરતવાવમા” બળ, વીર્ય, પુરૂષ્કાર અને પરાક્રમ પણ એમના અપાર છે. “તવનિકાનદાર્થ એમની જીભ તપાવેલા સોના જેવી લાલ છે. “તવાળ વીણા થી લઈને “મિચવવીડીય અહીં સુધીના નવ પદને અર્થ અને પૂર્વ બાહા પ્રકરણમાં લખી ચૂક્યા છીએ તે તેમાંથી જાણું લેવા જોઈએ “મહા મીર પુતિને? તેઓ જે ચિંઘાડે છે અને તે ચિંઘાડથી જે શબ્દ નિલે છે તે ઘણે જ ગંભીર હોય છે, તથા ગુલગુલાયિત હોય છે. “મા” મધુર હોય છે. કણેન્દ્રિયને ઉદ્વેગ પહોંચાડનાર હેતે નથી તથા “મળet મનને પણ આનન્દ પહોંચાડનાર હોય છે, આવા શબ્દોથી તેઓ “ભંવરવિસાળો જ મત રવિ રાણી ચાર હજાર ગજરૂપધારી દેવતા આકાશને તેમજ ચારે દિશાઓને શોભિત કરે છે અને રિખિરું વાહં પરિવëત ત્તિ' દક્ષિણ દિગવસ્થિત વહાને ખેંચે છે.
“ચંદ્રષિાના જે પ્રદરિથમે ગુમri'ચન્દ્રવિમાનની પશ્ચિમ દિશામાં રહેલા વૃષભ રૂપધારી દેવ પશ્ચિમદિગ્યવહાન ખેંચે છે એ રીતે સમજીને આ પાઠને આ પ્રમાણે લાગુ પાડે જોઈએ. આ વૃષભરૂપદેવ “રેવાશં” શુકલવર્ણવાળા હોય છે. “કુમાળે પ્રીતિસમુત્પાદક હોય છે. “પુષ્પમાળ' વિલક્ષણ તેજવાળા હોય છે. “વાવરૂદતાણી” કકુદક-વાળા હોય છે. એમની આ કંધે ચલચપલ–આમતેમ ફેલાયમાન થતી હોવાથી અતિ ચંચલ થતી લાગે છે. આ કકુદથી આ વૃષભરૂપધારી દેવ ઘણું જ અધિક સહામણું લાગે છે “ઘાનિરિક સુવાકago શિયાળયવનમો’ એમના મુખને જે હોઠ હોય છે તે અઘનની જેમ લેઢાના હથોડાની માફક મજબૂત હોય છે, સુબદ્ધ શિથીલ હોતું નથી. લક્ષણેનત હોય છે–પ્રશસ્ત લક્ષણવાળા હોય છે. ઈષદાનત હોય છે નીચેની તરફ થડ થેડે નમે હોય છે આવા વૃષભ શ્રેષ્ઠ એઠથી એમનું મુખ સુશોભિત રહે છે. “વંજમિયન્દ્રિય પુસ્ત્રિય વવવાદિવાળ” એમની ગતિ કુટિલ હોય છે વિલાસયુક્ત ગમનવાળી હોય છે. ગર્વિત હોય છે તેમજ અત્યન્ત ચપળતાથી ભરેલી હોય છે. “સંતવાણા” એમના બંને પાર્શ્વભાગ શરીરના પ્રમાણ અનુસાર એનું પ્રમાણ પણ સંગત–ઉચિત હોય છે. “
જીવચિકુવંચિકીને એમને કમરને ભાગ પુષ્ટ હોય છે, વર્તિત–ગળ હોય છે અને સારા આકારવાળા હોય છે. “ગોસંવર્ઝવર્સરાવળ વાળનુત્ત રમણિકનવાઢirl’ એમના પર જે ચામર લટકેલા હોય છે તે ચામર લાંબા લાંબા હોય છે તેમજ તેઓ જ્યાં લટકવાનું સ્થાન છે ત્યાં જ લટકેલા રહે છે. તથા લક્ષણેથી અને યાચિત :પ્રમાણથી યુકત હોય છે આથી ઘણાં જ રમણિય લાગે છે,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૪