________________
જયેષ્ઠા નક્ષત્ર સાત દિવસ રાતને સમાપ્ત કરે છે. “મૂત્રો ઘi રાëરિચ ' મૂલ નક્ષત્ર જયેષ્ઠ માસના છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. આ રીતે, આ વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્ર ષ્ઠ માસના પરિસમાપક કહેવામાં આવ્યા છે–તા વવગુaરિશીપ ચાપ ભૂgિ gifts આ જેઠમાસના અન્તિમ દિવસે ચાર આંગળ અધિક પૌરૂષીથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આજ વસ્તુને “તરસ માણસ ને સે પરિને વિશે સંસિ જ નં વિવસંસિ તો જ હું વત્તાવિ દંઢાસું વોરિસી માસુ પ્રકટ કરવાના આશયે સૂત્રકારે પ્રસ્તુત સૂત્ર કહેલ છે જેમાં એ હકીકતની પુષ્ટી કરવામાં આવી છે કે જયેષ્ઠમાસના અન્તિમ દિવસે પૌરૂષીનું પ્રમાણ ચાર આંગળ અધિક બે પદ રૂપ હોય છે,
“નિન્ના મતે ! મારૂં શરુ વિત્તા તિ” હે ભદન્ત ! ગ્રીષ્મકાળને ચતુર્થ. માસ જે અષાઢમાસ છે તેને કેટલા નક્ષત્ર પિતાના ઉદયના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે–“નોરમા ! તor નવરા બેંતિ' હે ગૌતમ!
અષાઢમાસને ત્રણ નક્ષત્ર પિતાના ઉદયન અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે, “તં ગઠ્ઠા’ તે નક્ષત્રના નામ આ પ્રમાણે છે-“મૂત્રો પુદગારાઢા, ઉત્તરાઢિા” મૂલ નક્ષત્ર પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર, એમાં “મૂરો રસ રારંહિયારું બેડું મૂલ જે નક્ષત્ર છે તે અષાઢ માસના પ્રાથમિક ૧૪ રાત દિવસેને પિતાના ઉદયના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે. પુરવાલા પારસ શાહું વિચારું જરૂર પૂર્વાષાઢા નક્ષત્ર અષાઢમાસના માધ્યમિક ૧૫ રાત દિવસોને પરિસમાપ્ત કરે છે અને “ઉત્તરાષાઢ i રાëવિચારું છે. ઉત્તરાષાઢા નક્ષત્ર અષાઢમાસના છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. આ રીતે આ ત્રણ નક્ષત્ર અષાઢમાસના ત્રીસ દિવસ રાતને સમાપ્ત કરે છે. અષાઢમાસના અન્તના દિવસે “વચાi સમचरंस संठाण संठियाए णग्गोहपरिमंडलाए सकायमणुरंगियाए छायाए सूरिए अणुपरियट्टइ' સમચતુર સંસ્થાનથી યુક્ત-ગળાકારવાળી–અને ન્યધ પરિમંડળવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે અથવા બીજી પણ કઈ સંસ્થાનવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે તે વસ્તુની અનુરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે, આનું તાત્પર્ય એ છે કે અષાઢમાસમાં પ્રાયઃ સમસ્ત પ્રકાશ્ય વસ્તુઓને પડછાયો દિવસના ચોથા ભાગમાં અથવા અતિકાન્ત થયેલા બાકીના ભાગમાં, તેમાં પણ જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં વર્તમાન રહે છે ત્યારે જે પ્રકાશ્ય વસ્તુની જેવી આકૃતિ હોય છે (આકાર હોય છે, તે વસ્તુનો પડછાયે પણ તેજ આકારવાળે હોય છે આથી જ સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ગોળ વસ્તુને પડછાયે પણ ગોળ જ હોય છે ઈત્યાદિ, આજ વાત સૂત્રકા–“રામજુનિયા” પદ દ્વારા સ્પષ્ટ કરી છે. સ્વાય શબ્દથી અહીં પ્રકાશ્ય વસ્તુનું શરીર-પિણ્ડ લેવામાં આવ્યું છે, તેને અનુરજિત કરવાવાળા જે પડછાય તે સ્વકાય અનુરંગિની છાયા આવા પડછાયાથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૩૨