SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાત-દિવસની પરિસમાપ્તિ કરે છે. આ રીતે આ ચારે નક્ષત્ર મળીને શ્રાવણમાસના ૩૦ દિવસોની–અહારાત્રિઓની-પરિસમાવિત કરે છે. આ નેતૃદ્વારનું પ્રયોજન રાત્રિજ્ઞાન આદિમાં जं नेइ जया रतिं णक्खत्तं, तंसि णह चउभागे ! संपते विरमेज्जा सज्झाय पओसकालंमि' આ ગાથા અનુસાર જાણવું જોઈએ. આના જ અનુરોધથી હવે સૂત્રકાર દિનમાન જ્ઞાનના નિમિત્ત કહે છે કે–તે શ્રાવણ માસમાં પ્રથમ અહોરાતથી લઈને પ્રતિદિન અન્ય-અન્ય મંડળ સંક્રાન્તિથી તથા અન્ય પણ કોઈ પ્રકારે જે આ નક્ષત્રમાં પરિવર્તન થાય છે ત્યારે તે શ્રાવણમાસના અન્તમાં–છેલ્લા દિવસે–ચાર આંગળ અધિક દ્વિપદા પૌરૂષી હોય છે. અત્રે આવી વિશેષતા છે-જે સંક્રમણ-સંકાતિમાં જેટલું દિવસ-રાત્રિનું પ્રમાણ હોય કે તેના ચતુર્થાશરૂપ એક પૌરૂષવામ-પ્રહર હોય છે-આષાઢી પૂર્ણિમાનાં દ્વિપદ પ્રમાણ પરષી હોય છે, તેમાં શ્રાવણમાસ સંબંધી ચાર અંગુલેને પ્રક્ષેપ કરવાથી ચાર અંગુલ અધિક પૌરૂષી થાય છે આજ કથનને “નં હિ = i માતં િ૨૩રંગુઘોરણg છાયા ફૂરિ જુચિ આ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યું છે કે તે મહિનામાં અથાત્ અન્તના દિવસે ચાર આંગળથી અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. તરણ નં માનસ પરિમવિરે તો પચા પત્તરિય ગુઢા પોરિસી મવરૂ તે માસના અંતિમ દિવસમાં બે પદવાળી અને ચાર આંગળવાળી પૌરૂષી હોય છે આ પ્રકારનું આ કથન પ્રથમ માસ પરિસમાપક ચાર નક્ષત્રના સંબંધમાં કરવામાં આવ્યું છે. “વારા મતે ! રોકાં જાઉં ? Tઘરા નંતિ” હે ભદન્ત ! વર્ષાકાળના દ્વિતીય માસ રૂપ ભાદ્રપદ (ભાદરવા) માસના પરિસમાપક કેટલા નક્ષત્ર હોય છે? આના જવાબમાં પ્રભુ કહે છે–જોગમા ! ચત્તાર હે ગીતમચાર નક્ષત્ર વર્ષાકાળના ભાદ્રપદ માસના પરિસમાપક હોય છે. તે કહ' તેમના નામ આ પ્રમાણે છે-ઘનિટ્ટા, મિયાપુરામવચા, વરમગા’ ધનિષ્ઠા, શતભિષફ પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, એમાં “ઘનિટૂાળે ચાર ગણો છે જે ધનિષ્ઠા નક્ષત્ર છે તે ૧૪ અહોરાત્રિનું પરિસમાપક હોય છે ન્નમિત્તા સત્ત કહો શતભિષક્ નક્ષત્ર સાત અહેરાત્રિનું પરિસમાપક સમાપ્ત કરનારું હોય છે. “પુદગમવા ૩૧ મદોન્ને ળરૂ પૂર્વભાદ્રપદા આઠ અહેરાત્રિઓના પરિસમાપક–સમાપ્ત કરનારૂં હોય છે. “ઉત્તરમવા ” અને ઉત્તરભાદ્રપદા એક અહેરાત્રિનું પરિસમાપક હોય છે. આ પ્રકારે આ ચાર નક્ષત્ર ભાદ્રપદ માસની પરિસમાપ્તિ કરવાવાળા છે. “તે સિ ૨ માંસ વઢંગુર્જરિતી છાયાg સૂરિજી અનુપરિટ્ટી આ મહિનામાં આઠ આંગળ અધિક પૌરૂષી રૂપ છાયાથી યુક્ત થયેલો સૂર્ય પરિભ્રમણ કરે આ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે–તરસ માણસ રિમે રિવરે વય જ મા તે મહિનાના છેલ્લા દિવસે બે પદવાળી તેમજ આઠ આંગળવાળી પૌરૂષી હોય છે. વાસાણં મતે ! તરૂયં મા ! જરા જોતિ' હે ભદન્ત! વર્ષાકાળના તૃતીય માસનેઆધિન માસને-કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“નોરમા ! જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૨૭.
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy