SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રસૂર્યાદિગ્રહવિશેષોં કી સંખ્યા કા કથન સપ્તમવક્ષસ્કાર ના પ્રારંભ જખૂદ્રીપ નામક દ્વીપમાં જ્યાતિષ્ક દેવા રહે છે. તેએ ચર છે. આ અભિપ્રાયથી સૂત્રકાર જ્યાતિષ્ઠાધિકારનું પ્રતિપાદન કરે છે. તેઓશ્રી આમાં સપ્રથમ પ્રસ્તાવના નિમિત્તે ચન્દ્ર, સૂર્યાં, નક્ષત્ર, મહાગ્રહ અને તારા એ સની સંખ્યા-વિષયક પ્રશ્નત્તર રૂપસૂત્ર કહે છે 'जंबुद्दीवेण भंते! दीवे कइ चंदा पभासिंसु पभासंति' इत्यादि ટીકા-આ સૂત્ર વડે ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતના પ્રશ્ન કર્યાં છે કે નવુદ્દીવેળ અંતે ! રીતે ફેંચવા વાસિમુ માસંતિ માસિસ્કૃત્તિ' હે ભદત ! આ જમૂદ્રીપ નામક મધ્ય દ્વીપમાં કેટલા ચન્દ્રો પહેલાં ભૂતકાળમાં ઉદ્યોત આપનારા થયા છે ! વર્તમાનકાળમાં કેટલા ચન્દ્રમાએ ઉદ્યોત આપે છે? અને ભવિષ્યત્ કાલમાં કેટલા ચન્દ્વો ઉદ્યોત આપશે ? આ પ્રમાણે ‘સરિયા સવર્ડ્સ, તર્વેતિ સવિસંતિ' કેટલા સૂર્ય ભૂતકાળમાં આતપપ્રદાન કરનારા થયા છે ? વમાનકાળમાં કેટલા સૂર્યાં આતપપ્રદાન કરે છે ? અને ભવિષ્યત્કાળમાં કેટલા સૂર્યાં. આતપપ્રદાન કરશે ? ‘વચા નવવત્તાનોનું નોતુ નોયંતિ, નોŘતિ' કેટલા નક્ષત્રાએ અશ્વિની, ભરિણી કૃત્તિકા વગેરે નક્ષત્ર એ–યાગ સબધ-વિશેષ પ્રાપ્ત કરેલ છે ? સ્વયં નિયત મંડળચરણ શીલતા હોવા છતાંએ અનિયત અનેક મડલા ઉપર ચાલવાના સ્વભાવવાળા એવા પેાતાના મ'ડળ ઉપર આવેલા ગ્રહેાની સાથે તેમણે સંબંધ વિશેષ રૂપ ચેગને અતીતકાળમાં પ્રાપ્ત કર્યાં છે? વમાનકાળમાં એવા ચેગને કેટલા નક્ષત્ર પ્રાપ્ત કરી રહ્યા છે? અને ભવિષ્યત કાલમાં એવા યેાગને કેટલા નક્ષત્રા પ્રાપ્ત કરશે? જેવસ્થા મા પારં રિંતુ' તેમજ કેટલા મહાગ્રહીએ-મ'ગળ વગેરે મહાગ્રહાએ-મ`ડળ ક્ષેત્ર પર પરિભ્રમણ રૂપ ચારને અતીતકાળમાં આચરિત કરેલ છે ? વમાનકાળમાં કેટલા મહાગ્રહા ચારતું આચરણ કરે છે? અને ભવિષ્યકાળમાં કેટલા મહાગ્રહેા ચારતું આચરણ કરશે ? જોકે સમસ્ત જ્યાતિષ્ક દેવેની-કે જે સમય ક્ષેત્રની અંદર જ પરિભ્રમણ કરે છે-ગતિને ચાર' શબ્દ વડે અભિહિત કરવામાં આવી છે. તે પછી અહીં શા કારણથી મહાગ્રહાની ગતિને જ 'ચાર' શબ્દ વડે અભિહિત કરવામાં આવી છે? તે આના જવાબ આ પ્રમાણે છે કે એમની ગતિના સમધમાં અન્ય શબ્દ વડે વિશેષ વ્યપદેશ થયેલા નથી તેમજ એમની જે ગતિ છે તે સ્વભાવત: વાખ્ત છે. એથી એમની ગતિમાં જ સામાન્યતઃ ચાર શબ્દના પ્રયે!ગ કરવામાં આવેલ છે, અને એ જ શબ્દને લઈને પ્રશ્ન અને તેના જવાબ આપવામાં આવેલ છે. તેમજ દેવા તારાનળજોડાજોડ્ડીગો નોમિનુ સોમંતિ સમિસ્કૃતિ' કેટલા તારાગણાની કોટાકોટી અતીતકાલમાં શેભિત થઈ છે ? વર્તમાનકાળમાં તે કેટલી શાલિત થઈ રહી છે ? અને ભવિષ્યત્કાળમાં તે કેટલી થેાભિત થશે ? ચંદ્રમ'ડળના જે પ્રકાશ છે તેનુ નામ ઉદ્યોત છે. ઉદ્યોત નામક ના ઉદય ચન્દ્રમડળ ગત જીવાને થાય છે. એ અનુષ્ણ સ્પર્શીવાળા હાય છે, આતપનામકર્મીના ઉદયથી સૂર્ય મંડળ ગત વાને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy