SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કરણોં કી સંખ્યાદિ કા નિરૂપણ 'कइणं भंते ! करणा पण्णत्ता' इत्यादि ટીકાથ–ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે કે– મંતે ! જાણ Tomar? હે ભદંત ! તિશાસ્ત્રની પરિભાષા વિશેષ રૂપકરણે કેટલા કહેવામાં આવેલા એના જવાબમાં પ્રભુ કહે છે–ોચમા ! ઘરસ જીરા પumત્તા” હે ગૌતમ ! કરણ ૧૧ અગિયાર કહેવામાં આવેલા છે. “ના” જે આ પ્રમાણે છે–“ર્વ રાષ્ટ' (૧) બવકરણ, (૨) બાલવકરણ (૩) “ોવું થવસ્ત્રો' કૌલવકરણ, (૪) સ્ત્રી વિલેચનકરણ-તૈતિલકરણ, “પાવળિસં' (૫) ગરાદિકરણ “ ળ” (૬) વણિજકરણ, “વિટ્રીકળી (૭) વિષ્ટિકરણ, (૮) શકુનિકરણ (૯) “ના સ્થિબ્ધ' ચતુષ્પદકરણ, (૧૦) નાગકરણ તેમજ (૧૧) કિંતુ...નકરણ આ પ્રમાણે એ કરણના નામે છે. “guતાં મતે ! રસ છું #riાં મન્ને વા વાળા ઘા રુ મળતું નથrહે ભદંત ! એ પૂર્વોક્ત ૧૧ કરણમાં કેટલા કરણ–ચર છે અને કેટલા કરણે સ્થિર છે? જે કરણે ગતિવાળા હોય છે–તે ચર અને જેઓ ગતિવિહાણું હોય છે તેઓ સ્થિરકરણ કહેવાય છે. આના જવાબમાં પ્રભુ કહે છે-“મા ! સંત્તરા 1 ચત્તાર રણ દિ' હે ગૌતમ ! સાતકરણ ચર છે અને ચારકરણ સ્થિર છે. “TET જેવા કેન્વયં વાવં જોવું થવો જારૂ વળ= વિઠ્ઠી' બવકરણ બાલવકરણ, કૌલવકરણ સ્ત્રીવિલોચનકરણ, વણિજકરણ અને વિષ્ટીકરણ “guળ સત્તાવાળા વરા” આ સાત કરણાચર છે અને “વત્તા બr fથr” તથા આ સિવાયના ચાર કરણ છે તે સ્થિરકરણ છે. “R sar” તેમના નામ આ મુજબ છે-“વળી શકવચં રિંથિઈ શકુનિકરણ, ચતુપકરણ, નાગકરણ અને કિંતુ...નકરણ “guri ચત્તારી વાળા થિરા ઘomત્તા’ આ રીતે આ શકુની આદિ ચાર કરણ સ્થિર કહેવામાં આવ્યા છે. “ અરે ! રાજા થિરા વા યા અવંતિ’ હે ભદંત ! આ ત્રણ કયા કાળમાં ચર અને કયા કાળમાં સ્થિર થાય છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુ કહે છે–“નોરમા ! સુપરવરસ વડવાઇ રામ” હે ગૌતમ ! શુકલપક્ષના પડવાની રાત્રિએ–તે રુપકાળમાં–‘જ વાળ મા' બવ નામનું કરણ થાય છે વિતીયા રિવા વસ્ત્ર ના મવરૂ' દ્વિતીયતિથિમાં દિવસમાં બાલવકરણ થાય છે. “ચો છો ને મારુ દ્વિતીયાતિથિની રાત્રિમાં કૌલવ નામનું કરણ થાય છે. “તરૂચાણ થવા થી વિરોચનં મેવ તૃતીયા તિથિના દિવસમાં સ્ત્રી વિવેચનકરણ થાય છે “ો મવરૂ તૃતીયાતિથિની રાત્રિમાં ગરાદિકરણ થાય છે. “સ્થી વિવા જાયો વિટ્ટીઝર મારૂ ચતુથી તિથિના દિવસમાં વણિક નામનું કરણ થાય છે અને રાત્રિમાં વિષ્ટિ નામનું કરણ થાય છે. જન વિવ વવં ચો વાવ પંચમીતિથિના દિવસમાં બવ નામનું કરણ થાય છે અને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર 69
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy