________________
પૂર્વ દિશામાં ‘ત્ઝરલ’ કચ્છ નામના ‘કૃષિજ્ઞયણ’ચક્રવતી વિજયના ‘વસ્થિમેન’ પશ્ચિમ દિશામાં ‘થ’ અહીંયાં ‘નં’ નિશ્ચયી ‘માવિવે’ મહાવિદેહનામના ‘વાસે’ ક્ષેત્ર ‘મારુવંતે ળામ' માલ્યવાન્ નામના ‘વઘારĀ' સીમાકરો પત ‘પછળત્તે' કહેલ છે.
હવે તેના માનાદ્ધિ પ્રમાણનું કથન કરે છે—ઉત્તર વૃદ્િળાય’ તે પર્વત ઉત્તર દક્ષિણમાં લાંખા છે. ‘વાળહિળવસ્થિળે પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળા છે. વધારે શું કહેવાય ? ‘ર્ડા ચેવ રાંધચળÇ' જે ગંધમાદન વક્ષરકારનું વમળ’ પ્રમાણુ ‘વિહંમો’ વિષ્ણુભ ત્યાં જે કહે છે. એજ પ્રમાણુ અને એજ વિકભ આનેા પણ સમજી લેવે. ‘નવર'' કેવળ ‘મૈં' એજ ‘ળત્ત' વિશેષતા છે, કે સવવેજિયામ' આ પર્વત સર્વાં ડ્સના વૈડૂ રત્નમય છે. ‘સિટું તં ચેવ’ બાકીનુ સઘળું કથન પહેલાના કથન પ્રમણે જ છે તે કથન કયાં સુધીનું ગ્રહણ કાવું જોઇએ ? એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે. નાવ નોયમા ! નવડાવળજ્ઞા' યાવત્ હે ગૌતમ ! નવ ફૂટા કહેલા છે. આ કથન પન્ત પૂર્વોક્ત ક્રયન ગ્રહણુ કરી લેવુ' તેં નહ’ તે નવ ફૂટે આ પ્રમાણે છે. ‘સિદ્ધાચચળš’ સિદ્ધાયતન ફૂટ ઈત્યાદિ નવ ફૂટ છે.
હવે એ નવ ફૂટે જુદા જુદા નામ નિર્દેશપૂર્વક બતાવે છે–સિદ્ધેય' સિદ્ધ ઇત્યાદિ ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષતા એ છે કે-આ સિદ્ધ ફૂટ ઉત્તર સૂત્રમાં કહેવા છતાં પણ સિદ્ધા ચેતન ફૂટનું પુનરચ્ચારણુ ગાથામાં સ` ફૂટના નામના સંગ્રહ બતાવવા માટે કહેલ છે. તેમ સમજી લેવુ'. ગાથામાં ‘સિદ્ધ’કહેવાથી સિદ્ધાયતન ફૂટ એમ સમજી લેવુ જોઇએ. કારણ કે—નામના એક દેશને કહેવાથી સંપૂર્ણ નામનુ ગ્રહણ થઇ જાય છે? ‘માવંતે’ માલ્યવાન્ નામના ફૂટ એ પ્રસ્તુત વક્ષસ્કારના પ્રતિકૂટ છે. ૨‘ઉત્તર' ઉત્તરકુરૂ નામના ફૂટ આ ઉત્તર કુરૂ નામના દેવના ફૂટ છે ૩ જીલારે' કચ્છ નામના ફૂટ ૪ તથા સાગર નામના ફૂટ ૫ 'ત્ત્વ' રજત નામના ફૂટ આ ક્રૂટ અન્ય સ્થાનમાં રૂચક નામથી પ્રસિદ્ધ છે.૬ સીચા' સીતા નદીના સૂ^ ફૂટ છે. કયાંક ‘સીયોત્તિ” એવા પાઠ છે, એ પક્ષમાં ‘સીરી ચેતિ' એવી છાયા થાય છે. તેથી સીતા ફૂટ એવા તેના અથ થાય છે. કારણ કે-નામક દેશના ગ્રહણથી સપૂર્ણ નામનુ ગ્રહણ થઈ જાય છે. એ પક્ષમાં સીતા નદી દેવી કૂટ એવા અ થઈ જાય છે છ, 'પુખ્તમě' પૂર્ણ ભદ્રવ્યન્તરાધિપતિદેવને કૂટ પૂર્ણ ભદ્ર ફૂટ છે. ૮; ‘સિફે ચેવ યોદ્ધત્વે હરિસહ નામના ઉત્તર શ્રેણીના અધિપતિ વિદ્યુત્ક્રમારેન્દ્રના ફૂટ હેરિસ્સહ ફૂટ છે. તેમ સમજવુ ૯.
હવે નવ ફૂટના સ્થાનનું નિરૂપણ કરતાં સૂત્રકાર કહે છે.-ળિ મતે ! માવંતવવવાપ—' હે ભગવન્ માલ્યવન્ત વક્ષસ્કાર પર્વાંતમાં સિદ્ધાચચળકે નામ વૃદ્ધે વત્તે' સિદ્ધાયતન નામને શૂટ કયાં આવેલે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે—પોયમા !” હે ગૌતમ ! ‘મંત્રમ્સ' મંદર નામના ‘ચત્ત' પર્વતના ઉત્તપુરથિમેળ’ ઈશાન કાણુમા ‘માવંતÆ' માલ્યવાન્ ધ્રૂમ્સ' ફૂટના ‘વાળિવવસ્થિમેન' નૈઋત્યદિશામાં .’ અહીંયાં ‘” નિશ્ચયથી સિદ્ધાચયને’સિદ્ધાયતન અે’ ફૂડ વળાં' કહેલ છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૩