SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યમ'ડિતા ૮ ॥ ૧ ॥ સુમાય' સુભદ્રા ૯ ‘વિજ્ઞાન' વિશાલા ૧૦ ‘યુગાચા' સુજાતા ૧૧, ‘કુમળા’ સુમના ૧૨, ખીો પ્રકાર આ પ્રમાણે કહેલ છે-‘મુસળાવ નવૂ નામધેખ્ખા ટુવાલ' સુદના જમ્મૂના બાર નામા કહેલા છે. સુદના અર્થાત્ આંખ અને મનને પ્રીતિકારક હોય છે, દર્શીન જેવુ તે સુદ્રના કહેવાય છે. ૧, મોષા' નિષ્ફળ ન થવાવાળું અર્થાત્ સલ્ફેલા, આ અમેઘા જ સ્વસ્વામિભાવથી પ્રાપ્ત થનારા જખૂદ્દીપનુ અધિપતિ પણું કરે છે. કારણ કે તેના વિના એ દેશના સ્વામિપણાના જ અભાવ રહે છે. ૨, સુપ્રવ્રુદ્ધા’ અત્ય’ત પ્રબુદ્ધ ખીલેલા ૩, યશેાધરા સવ જગત વ્યાપી યશને ધારણ કરવાવાળા આનાથી જ પૃથી જ બૂદ્વીપ ત્રણે ભવનેમાં વિખ્યાત પ્રભાવવાળા છે. તેથી આ નામ ચેાગ્ય જ છે. ૪, વિદેહ જમ્મૂ-વિદેહમાં સ્વનામથી પ્રસિદ્ધ ક્ષેત્રમાં જે જણૢ છે તે વિદેહ જમ્મૂ કહેવાય છે. વિદેહા તતિ ઉત્તરકુરૂમાં નિવાસ કરવાથી પણ વિદેહ જંબૂ કહેવાય છે. ૫, સૌમનસ્ય સુમનસને ઉત્પન્ન કરવાવાળા અર્થાત્ જોનારાના મનને આનંદ આપનાર ૬, નિયતા, સદા અવસ્થિત રહેવાથી અર્થાત્ શાશ્વત હોવાર્થી ૭, નિત્યમ'ડિતા-સતત આભૂષણે થી અલંકૃત રહેવાથી ૮, ૫ ૧ ૫ સુભદ્રા—સુંદર કલ્યાણ કરવાવાળી નિરૂપદ્રવ હોવાથી મહદ્ધિક દેવના અધિષ્ઠાન ભૂત ૯, વિશાલા—વિસ્તાર યુક્ત હોવાથી આયામ વધ્યુંભ અને ઉચ્ચત્વથી આઠ ચેાજન પ્રમાણ હવાથી. ૧૦, સુજાત-સ્વચ્છ મણિકનક રત્ન મૂલ દ્રવ્યને ઉત્પન્ન કરનારા હોવાથી અર્થાત્ જન્મ દોષ રહિત હાવાથી ૧૧, સુમના-શાલનમન હાવાથી ૧૨, અહીં જીવાભિ ગાદિમાં નામના ફેરફારવાળો પાઠ હોવા છતાં પણ બારની સંખ્યા પૂરી થાય છે. જંબુસુદન માં આઠ આઠ મ`ગલક કહેલા છે. જે આ પ્રમાણે છે.સ્વસ્તિક ૧, શ્રીવત્સ ૨, નદીકાવત` ૩, વĆમાનક ૪; ભદ્રાસન પ, કલશ ૬, મત્સ્ય ૭, ૬ણું ૮, આ આઠે મંગલક જ કલ્યાણ કરનારા કહ્યા છે. અહી' માંગલ જનકામાં મંગલત્વ એ ઔપચારિક છે. એ ઉપલક્ષણ છે. તેથી અહીં ધ્વજ અને છત્રાદિનું વર્ષોંન પણ કરી લેવું. હવે સુદના શબ્દની પ્રવૃત્તિના નિમિત્તને લઈને પૂછવાની ઈચ્છાથી આ પ્રમાણે કહેલ છે.-નજૂનું અદ્ભુટ્ટુ મંગા વળજ્ઞા' જ ખૂસુદનામાં આઠ આઠ મંગલ દ્રવ્ય કહેલ છે. ત્તે' સુદનાના સ્વરૂપ વનની પછી ‘અંતે !’હે ભગવન્ આવી રીતની જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે-‘વેળઢેળ છું મુત્ત્વ' શા કારણથી આ રીતે કહેવામાં આવે - जंबू सुदंसणा ઊઁચૂમુવંસળા' આ જ બૂસુદના એ પ્રમાણે કહેવાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમહાવીર પ્રભુ કહે છે-“નોચમા ! હૈ ગૌતમ ! સંસ્થૂળ મુસળા’ જ ખૂ સુદર્શનામાં ‘અળઢિલ ગામ' અનાહત નામધારી દેવ, ‘ ંવૃ વીઉર્ફે જદ્દીપ નામના દ્વીપના અધિપતિ ‘વિસ’ નિવાસ કરે છે. તે ધ્રુવ કેવા છે ? એ રીતની જીજ્ઞાની નિવૃત્તિ માટે કહે છે-“મહિડ્ડી” ભવન પરિવારાદિ સમૃદ્ધિથી યુક્ત હોવાથી મહદ્ધિક છે. મહદ્ધિક પદ ઉપલક્ષણ છે, તેથી મહાધુતિવાળા, o જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ८०
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy