SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળું છે. તે હદનું વર્ણન દેવ પમ' એ કથન પ્રમાણે પદ્મદના વર્ણન સરખું છે. ‘તદેવ વળો બેયનો' તેનું વન સમજી લેવું. ‘નાળä' એ વન અને આ વનમાં જે વિશેષતા છે તે આ પ્રમાણેની છે. ફોર્િં પશુમવત્ત્વનું દ્રિય નળસંäિ સંવિત્તો' એ હદ એ પદ્મવર વેદિકા અને એ વનષડથી વીટળાયેલ છે. કહેવાના ભાવ એ છે કે-પદ્મદ એક પદ્મવર વેદિકા અને એક વન ડથી વીટળાયેલ છે. અને નીલવંત હૃદ એ પદ્મવર વેદિકા અને એ વનડથી વીટળાયેલ છે, સીતા મહા નદીના ભાગ કરવાથી બન્ને બાજુથી એ વેદિકા યુક્ત હેાવાથી ખખ્ખ કહેલ છે. અહીંયાં ‘નીરુવંતે નામ નામારે તેવે' નીલવાન્ નામના નાગકુમાર દેવ છે. એટલુ વિશેષ છે. સેસંત જેવ' બીજી તમામ કથન પદ્મહેદના કથન સરખું જ ‘ઊઁચવ' કહી લેવું પદ્માદિક માકીનું તમામ કથન પદ્મહેદના સરખું' જ સમજી લેવુ, તેનું માપ પરિક્ષેપ વિગેરે પણ એજ પ્રમાણે છે. હવે કાંચનગિરિના સબંધમાં કથન કરવામાં આવે છે -‘શીરુવંતપ્ત વસપુત્ત્રા વરે' નીલવંત હૃદના પૂર્વ' અને પશ્ચિમ ‘વસે સ સ નોથળાનું લવાા' ખાજી એ દસ દસ ચેાજનની અખાધાથી અર્થાત્ અપાન્તરાલમાં છેડીને ‘સ્થળ’ ત્યાં આગળ દક્ષિણાત્તર શ્રેણીથી પરસ્પર સંબદ્ધ અન્યથા સા ચેાજન વિસ્તારવાળા અને હજાર ચેાજનના માપમાં હૃદના આયામ—લંબાઇના અવકાશના અસમ્ભવથાત, ‘વીસ' વીસ ચળા પવ્વચા' કાંચન પંત અર્થાત્ સુવર્ણ પર્વત ‘īત્તા' કહેલ છે. એ પંત ત્ત્વનોચાસ ફ્ક્ત ૩૬નૅળ એક સેા ચેાજન જેટલે ઉંચા કહેલ છે. હવે તે કાંચન પર્વતને વિષ્પભ અને પરિક્ષેપ એ ગાથા દ્વારા કહે છે. મુસમિ નોચળસર્ચ' મૂલ ભાગમાં સેા ચેાજન ઉર નોયળારૂં મŻમિ' સત્તાવન ચૈાજન મધ્ય ભાગમાં ‘રિતક્કે શિખરના ભાગમાં કાંચન પર્યંત વળ્વાસ નોચના ધ્રુતિ' પચાસ ચેાજનના થાય છે. ॥ ૧ ॥ ‘મૂêમિ તિળિ” મૂળમાં ત્રણસા યેાજન સોરે' સાળ અર્થાત્ મૂળમાં ત્રણ સેા સેાળ ચેાજન ‘સત્તત તારેં તુન્દ મŻમિ' ખસા સાડત્રીસ ચેાજન મધ્યમાં ‘વૃત્તિઢે” ઉપરના ભાગમાં ‘અઠ્ઠાવી ર’ અઠ્ઠાવન ‘સ’ સે। અર્થાત્ અઠ્ઠાવન સેાના ‘બો’ પરિઘ ઘેરાવા છે. । ૨ । અહીંયાં મૂલની પરિધિ અને મધ્યની પરિધિમાં કઈક વિશેષાધિક પણ કહેલ છે. હવે ક્રમથી પાંચે હૃદાના નામ કહે છે.-મિસ્થળીવસે' પહેલું નીલવંત હૃદ છે. ‘મિતીયો ઉત્તર મુળચળ્યો' ખીો ઉત્તર કુરૂ કહેલ છે. ‘ચંદ્દોત્ત્વ તો' ચંદ્ર હૃદ ત્રીજે કહેલ છે. રાવણ ૨હ્યું' એરાવત ચેાથે છે. ‘માવંતોય’ માલ્યવાન્ હૃદ પાંચમુ` છે. ૫૩ હવે પૂર્વોક્ત કાંચન પર્યંત અને તેના હાદિના સ્વરૂપનું કથન કરવા માટે સક્ષેપ કરવાના હેતુથી એક જ સૂત્ર કહે છે-“ૐ” નીલવત હદના કથન પ્રમાણે ઉત્તર કુરૂ આદિ દાદીનું ‘વળગો અટ્ટો' વષઁન કરી લેવું. તથા તેનુ ‘માળ’ માનાદિ પ્રમાણ પણ એજ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ७०
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy