________________
એજ પ્રમાણે અહીં જનગૃહમાં પણ એ તમામનું વર્ણન કરી લેવું.
અહીયાં સુધર્મસભાના વર્ણથી જે વિશેષ વકતવ્ય છે, તે કહેવામાં આવે છે.- જવર રૂપં બાળ અહિયાં કેવળ સુધસભાથી એટલી જ ભિન્નતા છે. “પufai' એ જીન ગ્રહોની “દુન્નસમાણ ખબર મધ્ય ભાગમાં ‘ચ ચિ' એક એક ગૃહમાં “મણિ વેઢિચાલો મણિમય આસન વિશેષ કહેલા છે. એ મણિપીઠિકાનું પ્રમાણ આ પ્રમાણે કહેલ છે. “ો લોચારૂં આયામવિવાં મે તેને વિસ્તાર બે જનને કહેલ છે. અર્થાત્ તેની લંબાઈ પહોળાઈ બે એજનની કહેલ છે. જો વાસ્તે તેનું બાહલ્ય એક એજનનું કહેલ છે. “રારં’ એ મણિપીઠિકાના “g' ઉપરના ભાગમાં ચિં વેચ' દરેકમાં દેવ
ૐ જીન દેવના આસન “gumત્તા કહેલ છે. તે જોવાનું શામવિર મે એ આસનની લંબાઈ પહોળાઈ બે જનની કહેલ છે. “સારૂારૂં” કંઈક વધારે ‘રો નોચાડું ઉર્દૂ રજૂરોને બે જન જેટલો ઉંચે છે. એ ખાસ “સરવયામા’ સર્વાત્મના રત્નમય કહેલા છે. “જિળપરિમા” અહીં જીન પ્રતિમા કહેલ છે. “goળશો તેનું વર્ણન કરી લેવું તે વર્ણન કયાં સુધીનું કરવું તે માટે સૂત્રકાર કહે છે. “વાવ ધૂવડુયા ” યાવત ધૂપ કચ્છક પર્યન્ત તે વર્ણન કહેવું. અર્થાત્ આઠ હજાર સુવર્ણ કલશાદિ તેના પ્રમાણ જેટલી ધૂપદાની કહેલ છે. આ કથન પર્યન્ત વર્ણન સમજી લેવું. આ વર્ણન રાજપ્રશ્નીય સૂત્રના ૮૭ સત્યાશીમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવુ.
હવે સુધર્મસભામાં જે ચાર સભા કહેલ છે. તેનું વર્ણન કરવામાં આવે છે.
ર્વ સુધર્મસભાના કથન પ્રમાણે “નવરાળ વિ' સુધર્મસભાથી અન્ય ઉપ પાતા દિસભાનું વર્ણન પણ સમજી લેવું. એ વર્ણન ‘જાવ ઉજવાચનમાર' યાવત્ ઉપપાતસભા દેત્પત્યુપલક્ષિત સભામાં “સળિકન” શયનીયગૃહ પર્યન્ત આ વર્ણન કહી લેવું તથા
ગો’ નંદા પુષ્કરિણું પ્રમાણ હદનું વર્ણન કહેવું તે હૃદ ત્યાં ઉત્પન્ન થયેલ દેવેની જલકીડા મટે છે. “મિનિમાઈ' તે પછી અભિષેક સભામાં નવા ઉત્પન થયેલ દેવાભિષેક સ્થાન રૂપ “દુમિણે અનેક અભિષેક એગ્ય “મટે પાત્રો કહ્યા છે, “અચંદિર સમg' અભિષેક કરાયેલ દેવના આભૂષણ ધારણ કરવાના સ્થાન રૂપ “દુ અઢંક્રાચિમકે અનેક અલંકાર યંગ્ય પાત્ર ‘વિરૂ રાખેલા છે. “વવા સમાગું' અલંકાર ધારણ કરેલ દેના શુભ અધ્યવસાયનું ચિન્તન કરવાના સ્થાન રૂપ “gધીરથ” ઉત્તમ પુસ્તકરત્ન
નંદા પુરજિળીનો બે નંદા પુષ્કરિણી વાવ “વર્જિar” બે બલિ પીઠ ‘રો જોવા હું ગાવાન વિવવમેળ” એ બલીપીઠ બે જન જેટલી લાંબી પહોળી છે. અચંનિકા કાલ પછી નવા ઉત્પન્ન થયેલ દેવના બલિ રાખવાના પીઠ પણ તથા “જ્ઞોચળ વાદળ' એ એક યોજના જેટલા વિસ્તારવાળું છે. “જ્ઞાત્તિ’ અહીં યાસ્પદથી સર્વરનમય. અચ્છ, પ્રાસાદય, દર્શન શનીય, અભિરૂપ એ વિશેષણે ગ્રહણ થયેલ છે. ત્યાં નંદા પુષ્કરિણી નામની બે વા બલિ રાખ્યા પછી સુધર્માસભામાં જવાની ઈચ્છાવાળા અને નવા ઉત્પન્ન થયેલ દેવના હાથ પગ ધવા માટે છે તેમ સમજવું.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૮