SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જોસ ૨ યુદ્ધ ઉચ્ચત્તળ’ ચેાજન અને એક ગાઉ જેટલા ઉંચા કહ્યા છે. સારૂત્તે કંઇક વધારે ‘અદ્રલોકનોયનારૂં ભાથામવિત્વમેન' સાડા પર ચેાજનની તેની લંબાઈ પહેાળાઇ છે. હવે ખીજી પ્રાસાદપંક્તિ સ ખ ધી પાઠ કહે છે—‘તે નં પાસાચવડે સત્તા ગળેદિ उहि तदद्धुच्चत्तपमाणमित्ते हि पासायवडेंस एहि सव्वओ समंता संपरिक्खित्ता' 'पहेली પ્રાસાદ પક્તિમાં કહેલ ચારે પ્રાસાદાવત સક ખીજા તેનાથી અગ્નિ ઉંચાઇવાળા મૂલ પ્રાસાદથી અર્ધો આયામ વિષ્ણુભ અને ઉત્સેધવાળા મૂલ પ્રાસાદના કરતાં ચતુર્થાંગ પ્રામાણવાળા ચાર પ્રાસાદથી વીંટાયેલ છે. આ રીતે ચારે દિશાઓમાં ચાર ચાર કહેવાથી ૧૬ સેાળ પ્રાસાદ થઇ જાય છે. તેનાં ઉંચાઇ વગેરે પ્રમાણુ સૂત્રકાર સ્વય' બતાવે છે. તેન વસાચ કેંગ' એ પ્રાસાદાવતસક ‘જ્ઞાતિìનારૂં' અધા ગાઉ અધિક ‘બ્રહ્મોસ બ્રોચળા' સાડાપંદર ચૈાજન ઉદ્ધ ઉત્તેળ’ઊંચા કહેલ છે. ‘સારેવા” પા ગાઉ અધિક નટુભા નોચનાનું બયાલમેળ' સાડા સાત યાજન જેટલી તેની લંબાઇ પહેાળાઇ કહેલ છે. હવે ‘ક્ષય વાસાચવંતી’ ત્રીજી પ્રાસાદપ ક્તિનું વર્ણન કરવામાં આવે છે. —àળ पासायवडे सगा अण्णेहिं चउहिं तदधुच्चत्तपमाणमित्तेहिं सव्वओ समता संपरिक्खित्ता' ખીજી પરિધિગત સોળ પ્રાસાદાવતસકે! દરેક ખીજા તેનાથી અધિ ઉંચાઇવાળા એવા ચાર પ્રાસાદાવતસકો કે જે મૂલ પ્રાસાદના કરતાં આઠમાં ભાગ જેટલા પ્રમાણના આયામ અને વિશ્કલવાળાએથી ચારે બાજુ વીંટાયેલ કહ્યા છે. આ રીતે ત્રીજી પ`ક્તિના ચેાસઠ પ્રાસાદ થાય છે. તેની ઉંચાઇ વિગેરે પ્રમાણ સૂત્રકાર સ્વયં બતાવે છે.-તે ન વાસાય રેં R' એ ૬૪ પ્રાસાદાવત'સકા ‘ફારૂં અર્ધો ગાઉ અધિક લવ્રુદુમારૂં નોચળારૂં ઉદ્ધ જીજ્ઞેળ સાડા સાત ચેજન જેટલા ઉંચા કહેલ છે. ‘સાગા' કંઇક વધારે અદ્ભુ કોથળારૂં બચાવિશ્વમન' સાડા સાત ચેાજન જેટલા આયામ વિષ્ય ભવાળા કહેલ છે. એ બધાના 'વળો' વર્ણન દશક પદે "સીદાસળા પરિવાર' પરિવાર સાથે સિહાસન અર્થાત્ સામાનિકાદિ દેવના પરિવારના ભદ્રાસના રૂપ પરિવાર સહિત પહેલાં વર્ષોંન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું. અહિં પક્તિ પ્રાસાદોમાં દરેકને એક એક સિંહાસન કહેલ છે. મૂળ પ્રાસાદમાં તા મૂળ સિહાસન સિંહાસનના પરિવાર ક્ષેત્ર સમાસ વૃત્તિમાં કહેલ છે, તથા પહેલી અને ત્રીજી પંક્તિમાં મૂલ પ્રાસાદમાં પરિવાર રૂપ ભદ્રાસન તથા ખીજી પંક્તિમાં પરિવાર ભૂત પદ્માસન જીવાભિગમ ઉપાંગમાં કહેલ છે. આ ફેરફારનું સમાધાન મહુશ્રુત જ સમજી શકે તેમ છે. જો કે જીવાભિગમમાં વિજય દેવના પ્રકરણમાં તથા શ્રી ભગવતી સૂત્રમાં ચમરના પ્રસંગમાં ચાર પ્રાસાદ પક્તિ કહી છે. તા પણ અહિંયા ચમકાધિકારમાં ત્રણ જ પ્રાસાદપક્તિ કહેલ છે. ત્રણે પ્રાસાદ્વપક્તિના પ્રાસાદો મેળવવાથી ૮૫ ૫'ચાસી થાય છે. હવે સભા પચક્રનુ નિરૂપણ કરતા સૂત્રકાર પહેલા સુધાં સભાનુ વર્ણન કરે છે. 'સેસિ ને મૂવાલાચનિલયાનું ઉત્તઘુશ્ચિમે એ મૂલ પ્રાસાદાવતસકની ઈશાન ‘વિલ્લીમાÇ' જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૮
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy