SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કહેલા છે. “વંજ રોવારા વિશ્વને પાંચસો યોજનને તેમને વિષ્કભ-પહોળાઈ કહેલ છે. “ જો દરેક વનખંડ “ વારિવિવત્તા પ્રાકારથી વીંટળાયેલ છે. વિઠ્ઠા કૃષ્ણ-કૃષ્ણ વર્ણવાળા છે. કણાદિ પદથી બેધકરાતા પદસમૂહ જંબુદ્વીપની પદ્વવરવેદિકાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે “વનસંવાળો’ સંપૂર્ણ વનખંડનું વર્ણન કહી લેવું જોઈએ. તેમજ “ભૂમિ પાસાયવહેંચ માળચડ્યા’ ભૂમિ અને પ્રાસ દાવંતસક કહિ લેવા જોઈએ. તેમાં વનખંડ અને ભૂમિભાગનું વર્ણન પાંચમા અને છટ્રા સૂત્રમાંથી કહી લેવું જોઈએ. તથા પ્રાસાદાવાંસકનું વર્ણન રાજપ્રશ્નીય સૂત્રના ૬૮ મા સૂત્રની મારા દ્વારા કરવામાં આવેલ સુધિની ટીકામાંથી સમજી લેવું. તે વર્ણન આ પ્રમાણે છે–તેને ભૂમિભાગ બસમ અને રમણીય છે. ઉલ્લેક-અગાસીવાળા છે. તેમાં સપરિવાર સિંહાસન કહેવામાં આવેલા છે. ચાર દેવ કે જેઓ મહદ્ધિક યાવતું પલ્યોપમની સ્થિતિવાળા છે. તેમાં ચાર દેવેના નામ આ પ્રમાણે કહેલા છે. અશેક ૧ સપ્તપર્ણ ૨ ચમ્પક ૩ અને ચૂત ૪ તે અશક નામવાળા દેવ અશોકવનના પ્રાસાદમાં નિવાસ કરે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણે દેવે વનના નામ સરખા નામવાળા એ-એ પ્રાસાદમાં નિવાસ કરે છે. હવે યમિકા રાજધાનીના અંદરના ભાગનું વર્ણન કરવામાં આવે છે. “મi ઈ. નમિrof Tયાળ” દરેક યમિકા રાજધાનીના બંતો મધ્ય ભાગમાં વહૂનમનબિન્ને ભૂમિમા guત્તે’ અત્યંત સમ અને રમણીય એ ભૂમિભાગ કહેલ છે. “TUT જોત્તિ વર્ણન જેમ પહેલાં આલિંગ પુષ્કરની સરખા યાવત્ પાંચ વર્ણવાળા મણિયોથી શોભાયમાન હતો. તેમજ અનેક દેવ અને દેવિયો શયન કરે છે. યાવત્ વિચરે છે. આ કથન પર્યન્ત પહેલાં કથનાનુસાર સમજી લેવું. “વઘુમરમણિઝા મૂનિમાના દુમનમા તે બહુ સમરમણીય ભૂમિ ભાગના બરાબર મધ્ય ભાગમાં “થ અહિંયાં “હુવે વયનિવાઢવા” બે ઉપકારિકાલયન અર્થાત પ્રાસાદાવતંસક પીઠિકા કે જે ઉપકારિકાના નામથી પ્રસિદ્ધ છે. કહ્યું પણ છે.–“પૃથાનં મૃત રાજ્ઞામુપારિજા રાજાઓના ગૃહસ્થાન ઉપકારિકા અને અપકારિકાથી યુક્ત કહેલ છે. એ ઉપકારિકાલયન બેઉ રાજધાનીયોમાં ગૃહના રૂપમાં એક એકના કમથી બે જૂUOT” કહેલ છે. હવે ઉપકારિકાલયનના માનદિ પ્રમાણ બતાવે છે. “રાર’ ત્યાદિ વારણ જ્ઞોળસારૂં ગાયાવિક બારસે જન જેટલા લાંબા પહેળા છે. ‘તિનિ વોળસત્તારું' ત્રણ હજાર જન “વત્તા પંજાઉં નો સાત પંચાણું જિન “વિવેવે તેને પરિક્ષેપ કહેલ છે. “દો જ અર્ધ ગાઉ જેટલી “વાસ્તે/' તેની જાડાઈ છે. “સન્ન વૂચા મંચા સર્વ રીતે જંબૂનદ નામના ઉત્તમ સુવર્ણમય છે. અછા’ આકાશ અને સ્ફટિક સરખા નિર્મલ છે. “જો ” દરેક એટલે કે બેઉ ઉપકારિક લયન “મવા પવિત્ત પદ્મવર વેદિકાથી વીંટળાયેલ છે. “જો બેઉના Gળસંહ વાળો વનણંડના વર્ણન સંબંધી પદે “માલિકો કહી લેવા જોઈએ. એ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૬
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy