________________
જીવા પૂર્વ પશ્ચિમ તરફ દીર્ઘ છે. એ પિતાની પૂર્વકેટથી પૂર્વદિગ્વતી લવણ સમુદ્રન અને પશ્ચિમ કેટિથી પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એની દીર્ઘતાનું પ્રમાણ ૧ એક લાખ જન જેટલું છે. “સરસ ઘણુ મોહિં વરાળેિf g ગોરાसयसहस्सं अट्ठावण्णं जोयणसहस्साइं एगं च तेरसुत्तरं जोयणसयं सोलसय एगूणवीसइभाए રોયલ રિવારિ, તિ’ આ મહાવિદેહ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ બન્ને પાર્શ્વભાગોમાં ઉત્તર-દક્ષિણમાં એક લાખ અઠાવન હજાર એક સે તેર
જન અને એક એજનના ૧૯ ભાગોમાંથી કંઈક વધારે ૧૬ ભાગ પ્રમાણ છે ૧૫૮૧૧૩ એટલે કે ૧૬ કલા પ્રમાણ છે “મવિષે વારે જટિવરે પહોચારે ઘom” આ મહા વિદેહ ક્ષેત્ર ચતુષપ્રત્યવતાર યુક્ત-ચાર ભેદ યુક્ત કહેવામાં આવેલ છે. “i ” જેમકે પુષ્ટિ ૧ બાઉલે ૨, સેવા રૂ, ૩ત્તરકુરા ૪' પૂર્વ વિદેડ, પશ્ચિમવિરહ, વરુ અને ઉત્તર કુરુ. મેરુની પૂર્વ દિશા ને જે વિદેહ છે તે પૂર્વ વિદે છે અને મેરની પશ્ચિમ દિશાને જે વિદેહ છે તે અપર વિદેહ છે. મેરુની દક્ષિણ દિશાન જે વિદેહ છે તે દેવ કુરુ છે અને મેરુની ઉત્તર દિશાને જે વિદેહ છે તેઉત્તર કરે છે. કુરુ શબ્દને પ્રવેગ બહુવચનમાં જોવા મળે છે એથી અહીં મૂલમાં તેને બહુવચનાત રૂપથી નિર્દિષ્ટ કદવામાં આવેલ છે. “મertવસ મંતે ! વાસરસ રિત સામાવાયારે પumત્તે’ હવે ગૌતમસ્વામીએ આ પ્રસંગમાં જ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રને આકાર, ભાવ, પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે ? એના જવાબમાં પ્રભુશ્રી કહે છે–“રોચમા ! વર્તમામળિજો મૂમિ. મને goળ કાવ, વિત્તિને વેગ ગત્તિહિં રેવ” હે ગૌતમ ! ત્યાં ભૂમિભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવત કૃત્રિમ તેમજ અકૃત્રિમ નાનાવિધ પંચવર્ણોવાળા મણિએથી અને તૃણોથી ઉપશોભિત છે. અહીં યાવત પરથી “આલિંગ પુષ્કરમિયાદિ રૂપથી જેમ દઠા સૂત્રમાં વર્ણન કરવામાં આવેલું છે તેવું જ વર્ણન અત્રે પણ સમજી લેવું જોઈએ. તેમજ તે કૃત્રિમ અને અકૃત્રિમ મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે ઈત્યાદિ રૂપમાં એનું વર્ણન જે જોવાનું હોય તે રાજપ્રશ્રીય સૂત્રના ૧૫ માં સૂત્રથી માંડીને ૧૯મા સુધીના કથનને જોઈ લેવું જોઈએ. “Hari મતે ! વારે મજુમા વેરિસ માયામાવોચારે Tum ” હવે ગૌતમસ્વામી પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભદંત ! મહા વિદેહ ક્ષેત્રમાં માણસોના આકાર, ભાવ પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મજુબા છાિ સંઘચ વિશે સંકાળે વસ્ત્ર ધાતુચારું उद्धं उच्चत्तणं जहण्णेणं अंतोमुहुतं उक्कोसेणं पुत्वकोडी आउयं पालेति' गौतम त्यांना મનુષ્યનું સંહનન ૬ પ્રકારનું કહેવામાં આવેલ છે. વાષભ નારાચ સંહનાન હોય છે એવું કહેવામાં આવે છે. અષભ નારાચ સંહન હોય છે તેવું કહેવાય છે. નારાચ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર