________________
વિહેvi શોરે કવિ સંતાનો નવરચનામg છે એ દ્વીપ આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૩૨ જન જેટલું છે. ૧૦૧ જન જેટલે આને પરિક્ષેપ છે તેમજ એ પાણીની ઉપરથી બસો ગાઉ ઊંચે છે. એ સર્વાત્મના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી એની નિર્મળ કાતિ છે. “તે giણ પsમાચાર જ ૨ વારે નાવ સંપત્તિપિત્ત' એ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચેમેર આવેષ્ટિત છે. gurો માળ બ્રોત્તિ' અહીં પાવર વેદિકા અને વનખંડનું વર્ણન સમજી લેવું જોઈએ. ‘જમા જ રળિ= = મરોય મણિચવો તેમજ હરિકાન્ત દ્વીપનું પ્રમાણશયનીય તેમજ આ પ્રમાણે જ એનું નામ કરણ વિષે પણ અહી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. તરત બં हरिकंतप्पवायकुण्डस्स उत्तरिल्लेणं तोरणेणं जाव पवूढा समाणी हरिवस्सं वास एज्जमाणी २ विअडावई वटवेयद्धं जोयणेणं असंपत्ता पच्चत्थाभिमूही आवत्ता समाणी हरिवासं दुहा विभयमणी २ छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई दलइत्तो पच्चत्थिमेणं लवणसमुदं સમવેરૂં તે હરિકાન્ત પ્રપાત કુંડના ઉત્તર દિગ્વતી તેરણ દ્વારથી યાવત્ નીકળતી એ મહાનદી હરિવર્ષ ક્ષેત્રમાં પ્રવાહિત થતી વિકટાપાતી વૃત્તિ વૈતાઢય પર્વતને એક જન દૂર છેડીને ત્યાંથી પશ્ચિમ તરફ વળીને હરિવર્ષ ક્ષેત્રને બે વિભાગમાં વિભક્ત કરીને પ૬ હજાર નદીઓના પરિવાર સાથે જંબુદ્વીપની જગતીને દીવાલને નીચેથી વસ્ત કરીને પશ્ચિમ દિગ્ગત લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. “હરિવંતાણં મહાળ વવદ્ gવીઉં जोयणाई विक्ख भेणं अद्धजोयणं उब्वेहेणं तयणंतरं च णं मायाए २ परिवद्धमाणी २ मुहमूले अद्धाइज्जाइं जोयणसयाई विक्खंभेणं पंचजोयणाई उव्वेहेणं उभओ पासिं दोहिं पउमवरवेइ. વાહ રહિય વનસંહિં રંપરિત્તિ ’ હરિકાન્તા મહા નદી પ્રવાહ ઢહનિર્ગમમાં વિધ્વંભની અપેક્ષાએ ૨૫ જન જેટલી ઊંડાઈ (ઉધ)ની અપેક્ષાએ અર્ધા જન જેટલી એટલે કે બે ગાઉ છે. ત્યાર બાદ તે ક્રમશઃ પ્રતિપાશ્વમાં ૨૦, ૨૦, ધનુષ જેટલી અભિવર્ધિત થતી સમુદ્ર પ્રવેશ સ્થાનમાં ૨૫૦ અઢીસો જન પ્રમાણ વિકંભવાળી અને ૫ જન પ્રમાણ ઉધવાળી થઈ જાય છે. એના બન્ને પાર્શ્વ ભાગમાં બે પદ્મવર વેદિકાઓ અને બે વનડે છે. તેમનાથી એ સંપરિક્ષિત છે. જે સૂ ૧૨ છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૨