SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દશ દ્વારોં સે પ્રતિપાધ વિષય કા કથન હવે પૂર્વોક્ત જમ્મૂદ્રીપ મધ્યવતી પદાર્થોની સંગ્રહગાથા વિશે કહેવામાં આવ્યુ તે આ પ્રમાણે છે—વદ્યા, નોયળ ૨, વાત્તા રૂ, પન્વય ૪, દાચ બ, તિલ્થ સેઢીગો ક્ ७, विजय ८, दह ९, सलिलाओ १० पडए होइ संगहणी ११ ॥ 'जंबुद्दीवेण भंते ! दीवे भरहप्पमाणमे तेहि" इत्यादि ટીકા”—આ છઠ્ઠા વક્ષસ્કારમાં જે વિષયનુ પ્રતિપાદન કરવામાં આવેલું છે, તેની આ સ’ગ્રહકારિણી ગાથા છે. એના વડે આ વાત પ્રકટ કરવામાં આવી છે કે ખ ́ડદ્વારથી, ચેાજનદ્વારી, ભરતાદિ રૂપ વર્ષીદ્વારથી, મન્દરાદિ રૂપ પર્યંતદ્વારથી, તીરશિખર રૂપ ફૂટદ્વારી, મગધાદિ રૂપ તી દ્વારથી, વિદ્યાધરેની શ્રેણીદ્રારથી ચક્રવતિઓના વિજયદ્વારથી, હદ્વારથી તેમજ નદી રૂપ સલિલદ્વારથી−આ છઠ્ઠા વક્ષસ્કારમાં એ દશ પદાર્થીનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. પદ્માસ ́ગ્રહવાય સૂક્ષ્મ રૂપમાં ડાય છે. એથી એનાથી સ્પષ્ટ જ્ઞાન થતું નથી. માટે સૂત્રકાર સ્વય' પ્રશ્નોત્તર પદ્ધતિ વડે હવે વિષયનું પ્રતિપાદન કરે ટે-‘નવુદ્રીવેનં મતે ! રીવે મળ્વમાળમેàવિદ્દિવર્ય સંકળિળ પન્તત્તે' આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે કે હૈ ભટ્ટ'ત ! એક લાખ યેાજન જેટલા વિસ્તારવાળા આ જ બુદ્વીપના ભરતક્ષેત્ર વિસ્તાર ખરાખર જો કકડાએ કરવામાં આવે તે તેના કકડા કેટલા થશે ? ભરતક્ષેત્રના વિસ્તાર ૫૨૬૮ ચૈાજન પ્રમાણ કહેવામાં આવેલ છે. જો એક લાખ ચેાજન જેટલા વિસ્તારવાળા જાંબુદ્વીપના એટલા જ ખંડા કરવામાં આવે તે તે ખડા સંખ્યામાં કેટલા થશે ? એના જવાબમાં પ્રભુ કહે છે-‘નોયમા ! બર્ચ અંકચ વળિનૢ વન્તત્તે' હે ગૌતમ ! એક લાખ ચેાજન વિસ્તારવાળા જમ્મુદ્રીપના ખંડ – ગણિત મુજબ ભરતક્ષેત્ર પ્રમાણુ ખંડા કરીએ તા ૧૯૦ કકડાઓ થશે. પ૨૬ ને ૧૯૦ વખત એકત્ર કરવાથી જ શ્રૃદ્વીપના એક લાખ ચૈાજન પ્રમાણુ વિસ્તાર થઈ જાય છે, દક્ષિણ અને ઉત્તરના ખ'ડાની જોડ પહેલાં ભરતના અધિકારમાં કહેવામાં આવી છે એથી હવે તે વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવશે નહિ. જિજ્ઞાસુએ ત્યાંથી જ જાણવા પ્રયત્ન કરે. પૂર્વથી પશ્ચિમ સુધીના ખડોની વિચારણા અહી' ખડગણિત મુજબ સૂત્રમા સ્પષ્ટ કરવામાં આવી છે. પરંતુ લક્ષ સંખ્યાની પૂર્તિ કરનારા સુખાર્દિકે। વડે જ આ વાત કહેવામાં આવી છે. છતાં એ ખડગણિત મુજબ વિચાર કરીએ તે જેટલું ભરતક્ષેત્રના ખંડનુ પ્રમાણ છે, તેટલા જ ખડા અહી પણ હાય છે. ખણ્ડદ્વાર સમાપ્ત. ચેાજનદ્વાર વક્તવ્યતા લઘુદ્રીવેનું મતે ! વે' ગૌતમસ્વામીએ આ દ્વારમાં પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યાં છે કે હે ભદ ંત ! જ ખૂદ્રીપ નામક દ્વીપ યેાજન ગણિતથી સમચતુસ્ર યાજન પ્રમાણ ખડાની સવ` સંખ્યાથી કેટલા કહેવામાં આવેલ છે ? એના જવામમાં પ્રભુ કહે છે-નોયમા ! संतेव य कोडिसयाइं णउआ छप्पण सय सहरसाई चउणव च सहरसा सयं दिवद्धं च गणिअपर्यं જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૧૬
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy