________________
य जेणं देवाणुप्पिया तित्थयरस्स तित्थयरमाऊए वा असुभं मणं पधारेइ तस्सणं अंजगमंजરિયા રુવ મુદ્ધાળે કુદત્તિ કરુ ઘોળ ઘોણે તમે બધાં ભવનપતિ વાનવંતર, તિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ સાંભળે કે જે દેવાનુપ્રિય તીર્થકર કે તીર્થકરના માતાના સંબંધમાં અશુભ સંકલ્પ કરશે તેનું મસ્તક આર્યક વનસ્પતિ વિશેષની મંજરિ. કાની જેમ સેન્સે કકડાના રૂપમાં થઈ જશે. એવી “ઘોરે 11 ચમચિં પ્રgિwafa ઘોષણા કરીને પછી મને ખબર આપો. “તાળું છે મામલોન સેવા ના ઇ વોરિ જાણ પરિણુળતિ’ આ પ્રમાણે શક્ર વડે આજ્ઞપ્ત થયેલા તે આભિગિક દેવેએ તેની આજ્ઞાને છે સ્વામિન્ ! એવી જ ઘેષણ અમે કરીશું. આ પ્રમાણે કહીને તેની આજ્ઞા માની લીધી. અહીં યાવત્ પદથી તુEા ચિત્તાનંદિતા દીતિમત્તરઃ પરમમનચિત્તા વ ર્ષ દરા: આ પાઠ સંગૃહીત થયેલ છે. “ણિજિત્તા સ%ષણ વિણ વાઇ ચંતિયો નિયમંતિ” પિતાના સ્વામી દેવેન્દ્ર દેવરાજ શકની આજ્ઞાને સ્વીકાર કરીને પછી તેઓ ત્યાંથી આવતા રહ્યા. “ષિણિકમિત્તા faciામેવ માવળો તિથવારૂ ઝભ્ભાणयरंसि सिंघाडग जाव एवं वयासी-हंदि सुगंतु भवंतो बहवे भवणवइ जाव जेणं देवाणुप्पिया ! તિરથયાત નાવ દીતિ ઃ ઘોસાળ ઘોરંતિ આવીને પછી અતીવ શીધ્ર ભગવાન તીર્થકરના જન્મ નગર સ્થાન શ્રાટક, ત્રિક, ચતુષ્ક વગેરે માર્ગો ઉપર તેઓ પહોંચી ગયા અને ત્યાં આ જાતની ઘોષણા કરવા લાગ્યા-આપ સર્વ ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ તેમજ દેવીઓ સાંભળો. જે કઈ તીર્થકર કે તીર્થંકરના માતાના સંબંધમાં દુષ્ટ સંકલ્પ કરશે. તેનું માથું આજ નામક વનસ્પતિ વિશેષની મંજરિકાની જેમ સે કકડાવાળું થઈ જશે. “પવિત્ત [મળત્તિયં પ્રgિiતિ” આ જાતની ઘોષણા કરીને પછી તેમણે આ ઘોષણા થઈ ગઈ છે, એવી સૂચના સ્વામી દેવેન્દ્ર દેવરાજ શફની પાસે મોકલી, “ર પળે તે વદને માળવવાતા ગોર મનિયા સેવા માણશો તથC
स्स जम्मणमहिमं करेंति, करिता जेणेव गंदीसरे दीवे तेणेव उवागच्छंति' त्या२ मा ते બધા ભવનપતિ વનવ્યંતર જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેએ ભગવાન તીર્થંકરના જન્મને મહિમા કર્યો. જન્મને મહિમા કરીને પછી તેઓ જ્યાં નંદીશ્વર દ્વીપ હતા, ત્યાં આવ્યા. 'उवागच्छिता अबाहियाओ महामहिमाओ करेंति, करिता जामेव दिसिं पाउन्भुआ તમેવ લિં હિયા” ત્યાં આવીને તેમણે અષ્ટાદ્દિકા મહોત્સવ સંપન્ન કર્યો. અહીં બહુ વચનના પ્રયોગથી સૌધર્મેન્દ્રાદિક સર્વેએ મળીને આ મહોત્સવ કર્યો, આમ સૂચિત થાય છે. પછી તેઓ જ્યાંથી આવ્યા હતા, ત્યાં જ પાછા જતા રહ્યા. છે ૧૨ છે શ્રી જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ રતિવિરચિત જમ્બુદ્વીપ સૂત્રની
પ્રકાશિકા વ્યાખ્યાને પાંચમો વક્ષસ્કાર સમાપ્ત, ૫ છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૧૩