SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે જમ્મુ દ્વીપસ્થ પૂર્વાદ્ધ મેરુમાં સ્થિત ભદ્રશાલ વનમાંથી નન્દન વનમાંથી, સૌમનસ વનમાંથી અને પંડક વનમાંથી સમસ્ત તુવરાદિ પદર્થો લીધાં. “કાવ સિદ્ધત્વ કરસંજ જોવીનચંvi વિષે જ કુમળામં ઝૂંતિ' યાવત્ સિદ્ધાર્થ, સરસ ગોશીષ ચન્દન અને દિવ્ય પુપમાળાઓ લીધાં “સોમવંકાવનારો સદ્ગતુરે નાવ સુમનसदामं ददरं मलयसुगंधं य गिण्हति, गिण्हित्ता एगओ मिलति मिलित्ता जेणेव सामी तेणेव उबागच्छंति उवागच्छिता महत्थ जाव तित्थयराभिसेअं उववेति' मा प्रमाणे ધાતકી ખંડસ્થમેસના ભદ્રશ લ વનમાંથી, સર્વતુવર પદાર્થોને યાવત્ સિદ્ધાર્થીને લીધાં. આ પ્રમાણે જ એને નન્દન વનમાંથી સમસ્ત સુખર પદાર્થોને યાવત્ સિદ્ધાર્થીને લીધા. સરસ ગશીર્ષ ચન્દન લીધું. દિવ્ય સુમનદાને લીધાં. આ પ્રમાણે સૌમનસ વનમાંથી, પંડકવનમાંથી, સર્વ તુવર ઔષધિઓને યાવત્ સુમનદાને, દર તેમજ મલયજ સુધિત ચન્દન લીધાં. તાત્પર્ય આ પ્રમાણે છે કે અઢાઈ દ્વીપ તેમજ એની બહારના સમુદ્રોમાંથી ત્યાંનું પાણી, પર્વતમાંથી, તુવરાદિક સર્વ પ્રકારના ઔષધીય પદાર્થો, કહો. માંથી ઉત્પલાદિકે, કર્મક્ષેત્રોમાંથી માગધાદિ તીર્થોનું પાણી તેમજ કૃતિકા તથા નદીઓમાંથી તેમના ઉભય તટેની મૃત્તિકા આ પ્રમાણે બધાં પદાર્થો લીધાં. આ પ્રમાણે અભિષેક ગ્ય સર્વ પ્રકારની સાધન-સામગ્રી લઈને તેઓ આમ-તેમ વિખરાયેલા દેવે એક સ્થાન ઉપર આવીને એકત્ર થયા અને એકત્ર થઈને તેમણે તે તીર્થંકરના અભિષેક યોગ્ય એકત્ર કરેલી બધી સામગ્રી પિતાના સ્વામી અમ્યુ તેની સામે મૂકી દીધી. . અચ્યતેન્દ્રકુત તીર્થકરાભિષેક કા નિરૂપણ 'तहणं से अच्चुए देविंदे दसहिं सामाणिय' इत्यादि ટીકાર્ય–ત્યાર બાદ જ્યારે અભિષેક બધી સામગ્રી ઉપસ્થિત થઈ ગઈ ત્યારે “ બન્યુ વિશે વિચાર તે દેવેન્દ્ર દેવરાજ અયુતે હૈં સામાજિક વાસીદ્ધ પિતાના ૧૦ હજાર સામાનિક દેવની સાથે “તારીસાણ તારી ૩૩ ત્રાયશ્ચિંશ દેવેની સાથે નહિં રોહિં ચાર લેકપાલની સાથે, તિહિં વરસાહૂિં' ત્રણ પરિષદાઓની સાથે તથા “ક્ષહિં નિહિં સાત અની સાથે ‘સત્તfહું મળીયાવહિં સાત અનીકાધિપતિઓની સાથે વત્તાસ્ટીસાઇ નાચવવાëક્ષહિ ૪૦ આત્મરક્ષક દેવેની “દ્ધિ સાથે “સંરિવુ આવૃત થઈને સેટિં સામવિહિં વિરદિવહિં જ ઘરમજીવહિં તે સ્વાભાવિક અને વિકર્વિત તેમજ લાવીને સુન્દર કમળની ઉપર મૂકવામાં આવેલા “રમિયરિવરિપુomëિ સુગં. ધિત,સુંદર નિર્મળ જળથી પૂરિત, ‘વજયબ્રજા િચન્દનથી ચર્ચિત થયેલા, ‘વિદ્ધ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૯૯
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy