SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વૈક્તિ સ્વરૂપથી યાવત, પિત–પિતાના વિભવથી, પિત–પિતાના નિવેગથી યુકત થયેલાં દેવેન્દ્ર દેવરાજ શકની આગળ-પાછળ અને ડાબી અને જમણી તરફ યથા ક્રમે પ્રસ્થિત થયાં. 'तयणतर च णं बहवे सोहम्मकप्पवासी देवाय देवीओय सव्विड्ढीए जाव दुरूढा समाणा HTTો ચગાવ સંદિયા ત્યાર બાદ અનેક સીધમ ક૯પવાસી દેવ અને દેવીઓ પિતપતાની સમસ્ત દ્ધિથી સમ્પન્ન થઈને–ચાન-વિમાનાદિ રૂપ સંપત્તિથી યુકત થઈને પિતાપિતાના વિમાને ઉપર ચઢીને દેવેન્દ્ર દેવરાજ શકની આગળ-પાછળ અને ડાબી અને જમણી તરફ ચાલવા લાગ્યાં. “તi છે કે તેળ પંછાનિયરિવિણ રાય મહંતશ્નર પુરો पकिड्ढिज्जमाणेणं चउरासोए सामाणिय जाव परीवुडे सचिड्ढीए जाव रवेणं सोहम्मस्स कप्पस्स मझ मज्झेणं तं दिव्व देवद्धिं जाव उवदंसमाणे २ जेणेव सोहम्मरस कप्परस उत्तरिल्ले णिज्जाण બને તેવા સવાઈ આ પ્રમાણે તે શક તે પાંચ પ્રકારની સેવાથી પરિવેટિત થયેલે યાવનું જેની આગળ-આગળ મહેન્દ્રવજ ચાલી રહ્યો છે અને જે ૮૪ હજાર સામાનિક દેથી પરિવૃત છે યાવત ૮૪-૮૪ હજાર આત્મરક્ષક દેવાથી પરિવૃત છે, પિતાની પૂર્ણ, સમસ્ત અદ્ધિની સાથે, યાવત્ સર્વ ઇતિની સાથે-સાથે-ઉતમ માંગલિક, વાદ્ય સાથે સૌધર્મ ક૫ના ઠીક મધ્યમાં થઈને પિતાની તે દિવ્ય દેવદ્ધિને બતાવતો બતાવતો જ્યાં સૌધર્મ કલ્પને ઉત્તર દિગ્વતી નિયણુ માર્ગનીકળવાને માર્ગ હતું ત્યાં આવ્યા અહીં પ્રથમ યાવર્ત પદથી મહેન્દ્ર દવજનો વર્ણનાત્મક પૂર્ણ પાઠ સંગૃહીત થયા છે. દ્વિતીય યાવત પદથી “નહિં ૨૩ સીર્દિ બાવરવસદર સીટિં' વગેરે પાક સંગૃહીત થયે છે. તૃતીય યાવત્ પદથી “Ragg” આ પદથી “પશુveણવા અહીં સુધી પાઠ સંગ્રહીત થયો છે. આ પાઠમાં આવેલા દરેકે દરેક પદની વ્યાખ્યા આ વક્ષસ્કારના કથનમાં જ સ્પષ્ટ કરવામાં આવી છે. એથી જ જિજ્ઞાસુઓ ત્યાંથી વાંચવા પ્રયાસ કરે. ચતુર્થ યાવત્ પદથી “ai રિચાં સેવવુત્તિ તે ચિં રેવાનુમાવે એ પદે સંગૃહીત થયા છે. 'उवागच्छिता जोयणसाहस्सीहिं विग्गहेहि ओवयमाणे २ ताए उक्किद्वाए जाव देवगईए वीईवयमाणे २ तिरियमसंखिज्जार्ण दीवसमुदाणं मझ मज्झेणं जेणेव गंदीसरवरे दीवे નેગેર રાણિળપુરિયન ૨૫વા તેવિ વવાય છે ત્યાં આવીને તે એક લાખ જન પ્રમાણ પગલાઓ ગન્તવ્ય ક્ષેત્રાતિક્રમણ રૂપ પાદન્યાને ભક્તો ભરતો તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ થાવત દેવગતિથી તિર્યંગ લેક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રના ઠીક મધ્ય ભાગમાં થતો જ્યાં આગ્નેય કેણમાં રતિકર પર્વત હતો, ત્યાં આવ્યો. અહીં એવી શંકા ઉદ્દભવી શકે તેમ છે કે સૌધર્મ સ્વર્ગમાંથી ઉતરીને શકને નન્દીશ્વર દ્વીપમાં જ સીધા જવું. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૮૬
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy