SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અરણિકાષ્ઠને સચેાજિત કર્યુ. નિ હિત્તા સરળ ગ િ માહિઁત્તિ' સચાજિત કરીને પછી અન્તને તેમણે ઘસ્યાં ‘મહિત્તા અને પોકેતિ' ઘસીને અગ્નિને તેમાંથી કાઢયા. ‘ણ્ડિત્તા શિ સંયુëતિ' કાઢીને તે અગ્નિને તેમણે સળગાયૈ. સંયુલિત્તા ચોરી ચંળાનું પદ્ધિનિતિ' સળગાવીને તે ગેાશીષ ચન્દનના લાકડાઓને તેમાં નાખ્યા. વિવિત્તા અનેિં ઉજ્ઞાતિ’ નાખીને તેમણે અગ્નિને પ્રજવલિત કર્યાં. ‘ઉન્નચિત્તા સમિટાયટ્ટાનું ત્રિણવિત્તિ' અગ્નિને પ્રજ્વલિત કરીને પછી તેમાં તેમણે સમિત્ કઠે નખ્યાં. પહેલાં તેમણે ગેદશી ચન્હનના લાકડાએથી અગ્નિ પ્રજવલિત કર્યાં ત્યાર ખાદ જ્યારે અગ્નિ પ્રજવલિત થઈ ગયા ત્યારે તેમણે તેમાં ધન નાખ્યા. વિવિજ્ઞા શિોમ રેતિ' "ધન નાખીને પછી તેમણે અગ્નિ હેાય કર્યો. ‘રિત્તા મૂતિમાંં રેતિ' અગ્નિ હાય કરીને પછી તેમણે ભૂતિક્રમ કર્યું... ‘રિત્તા લાપોટ્ટહિય વંયંતિ' ભૂતિક કરીને પછી તેમણે રાખની પેટ્રુલિકા બનાવી જિન અને જિત જનની નૌ શાકિની વગેરે દુષ્ટ દેવીએથી તેમજ ષ્ટિ દોષથી રક્ષા કરનારી એવી તેમણે પેટ્ટલિકા તૈયાર કરી અને પછી તે પેદ્નલિકા તે તેમના ગળામાં બાંધી દીધી, ધંવેત્તા નાળામળિસ્થળમત્તિચિત્તે યુત્રિ, પાાળવટ્ટો નિëત્તિ' માંધ્યા બાદ તેમણે અનેક મણિઓ અને રત્નાની જેમાં રચના થઈ રહી છે અને એનાથી જ જે વિચિત્ર પ્રકારના છે, એવા એ ગેાળ પાષાણા-શલિગ્રામ જેવા આકારના એ પાષાણા-ઉઠાવ્યા. નાચ ન વળો તિસ્થચન ળમૂરુંમિ ટિટ્ટિયાયેતિ' અને ઉઠાવીને તેમણે ભગવાન્ તીર્થંકરના કÇમૂલ ઉપર લઈ જઈને વગાડયા. કે જેથી તેમના વજનથી જ ‘ટી–ટી' એવા શબ્દ નીકળ્યા ‘રિટ્ટિયવેતિ' આ અનુકરણાત્મક શબ્દ છે. એનાથી આ વાત પ્રકટ કરવામાં આવી છે કે માળલીલાના કારણથી જો ભગવાનનું ચિત્ત અન્ય સ્થળે આસક્ત હાય તા તે એક સ્થાને ખાવી જાય. જેથી વક્ષ્યમાણુ આ આશીર્વાદના વચનાને તેએાશ્રી સાવધાન થઈ ને સાંભળી શકે. મવર મળવું પવચાર' આપ ભગવાન પર્વત ખરાબર આયુષ્યવાળા થાએ. ‘તાળ ताओ रुयगमज्झवत्थव्वाओ चत्तारि दिसाकुमारी महत्तरियाओ भगवं तित्थयरं करयलपुडेणं ત્તિસ્થયમાં ૨ વાહન્દુ શિëત્તિ' આ પ્રમાણે આશીર્વાદ આપ્યા બાદ તે રુચક મધ્યવાસિની ચાર મહત્તરિક દિકુમારીઓએ ભગવાન તીર્થંકરને બન્ને હાથેામાં ઉડાવ્યા. અને તીર્થંકરના માતાના બન્ને બાજુએ પકડયા. ‘નિત્તિા એળેવ માવો તિથચાસનમળમળે તેળેવ વાછંતિ' પકડીને પછી જ્યાં ભગવાન્ તી કરતું જન્મ ભવન હતું ત્યાં તેઓ આવી. ‘સવાદિછત્તા તિલ્પયરમાં સળિાંસિ બિપીયાનેતિ' ત્યાં-આવીને તેમણે તીર્થંકરના માતાને શય્યા ઉપર બેસાડયા. નિશીયાવિત્તા માવત્તિયરે માલ્પાસે વિ'ત્તિ' બેસાડીને પછી તેમણે ભગવાન્ તીકરને તેમની માતાની પાસે મૂકી દીધા. ‘વિજ્ઞા આયમાળીગો પશાચમાળીબો વિકૃતિ' મૂકીને પછી તેઓ પોતાના સમુચિત સ્થાને ઊભી થઈ ગઇ અને પહેલાં ધીમા-ધીમા સ્વરથી અને ત્યાર બાદ જોર-જોરથી જન્માત્સવના માંગલિક ગીત ગાવા લાગી. ॥ ૩ ॥ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૭૩
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy