________________
अरगं खणन्ति, खणिता विअरगे णाभि (लं) णिहणंति, णिहणित्ता रयणाणय वइराण य પૂજંતિ પૂરિત્તા રિઝિકા વેઢ વંધેતિ' નાલને કાપીને પછી તેમણે ભૂમિમાં ખાડો ખોદ્યો અને તે ખાડામાં તે નાભિનાળને મૂકી દીધું. દાટી દીધે દાટીને પછી તે ખાડાને તેમણે રત્નો અને વોથી પૂરિત કરી દીધું. પૂરિત કરીને પછી તેમણે લીલી દુર્વાણ તેની પીઠ બાંધી. “વંદિત્તા, તિવિહિં તો સ્ત્રીera વિરૂદવંતિ તt of સેલિ યહા વદુનરેસમાણ તો રસાસ્ત્ર વિષધ્વતિ' દુર્વાથી પીઠ બાંધીને પછી તેમણે તે ખાડાની ત્રણે દિશાઓમાં પશ્ચિમ દિશાને છેડીને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કદલી ગૃહોની વિદુર્વણ કરી પછી તે ત્રણ કદલી ગૃહના ઠીક મધ્ય ભાગમાં તેમણે ત્રણ ચતુઃશાલાઓની વિફર્વણ કરી જતા તેનાં મારા વહુન્નરમાણ તો સાલો વિરતિ, तेसिणं सीहसणाण अयमेयारूवे वण्णावासे पण्णत्ते सव्वो वण्णगो भाणियव्वो' त्यार माह તેમણે તે ચતુશાલાઓના ઠીક મધ્યભાગમાં ત્રણ સિંહાસનની વિદુર્વણુ કરી. તે સિંહસનેને આ પ્રમાણે વર્ણ વિસ્તાર વર્ણવવામાં આવેલ છે. આ સંબંધમાં જે પ્રમાણે પહેલાં સિંહાસનું વર્ણન કરવામાં આવેલું છે તે પ્રમાણે જ વર્ણન અહીં પણ સમજી લેવું नये. 'तए णं ताओ रुयगमज्झवत्थव्वाओ चत्तारि दिसाकुमारीओ महत्तराओ जेणेव भयव વિચરે તિથીમાં જ તેને વાછતિ’ ત્યાર બાદ તે રુચક મધ્યવાસિની ચારે દિક કુમારિકાઓ જ્યાં ભગવાન તીર્થકર અને તીર્થકરના માતા હતાં ત્યાં ગઈ. “વારિછત્તા મજ તિરથ વચઢg frËતિ ત્યાં જઈને તેમણે બનને હાથ વડે ભગવાન તીર્થ. કરના માતાશ્રીને હાથમાં પકડયા. “ffoઠ્ઠા ને વારિખિજે નેળવ શાહશાસ્ત્રી ને સીહાળે તેને વાછંતિ અને પકડીને જ્યાં દક્ષિણ દિગ્વતી કદલી ગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુશાલા હતી, અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તે આવી. “વવાદિછત્તા માવં તિથચર સ્થિરમાર સીદાસને ળિસીયા તિ” ત્યાં આવીને તેમણે ભગવાન તીર્થકર અને તીર્થકરના માતાને સિંહાસન ઉપર બેસ ડયાં જિલીસાવિત્તા સવાલgવાહિં રિન્ટેડુિં આમંતિ’ બેસાડીને પછી તેમણે શત પાક અને સહસ્ત્ર પાક તેલથી તેમના શરીર ઉપર માલિસ કરી. “દમંત્તા સુમના પવછૂળ ઉવત્તિ માલિસ કરીને પછી તેમણે સુગંધિત ઉપરણાથી–ગંધ ચૂર્ણથી મિશ્રિત ઘઉંના ભીના આટાના પિંડથી તેમના શરીર ઉપર માલિસ વખતે પડેલા તેલને દૂર કર્યું. “áત્તિમયવં નિત્ય નિત્યચરમાર ૪ વાદા હૂિંતિ” તેલને દૂર કરીને, ઉપટન કરીને પછી તેમણે તીર્થકરને બને હાથેથી ઉઠાવ્યા. અને તીર્થકરના માતાશ્રીને હાથથી પકડ્યા. ત્તિ વેળા પુસ્થિમિસ્તે ચઢીહરણ નેવ વરસાણ નેળેવ તણા છે તેવા વાજીંતિ પકડીને પછી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૭૧