SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષુદ્રહિમાવાન કી ભૂમિ મેં વર્તમાન ભવનાદિકા વર્ણન 'तस्स णं बहुसमरमणिज्जरस भूमिभागस्स बहुमज्झदेसभाए'-इत्यादि ટીકાર્ય–તરસ વંદુ મળsmત મૂનિમાયાસ્ત થતુમ ઘરમાણ” એ બહસમરમણીય ભૂમિભાગની એકદમ વચ્ચે “Fથળે જે મહું મને ’ એક સુવિશાળ ભવન આવેલ છે. શો કાચમેળ દ્વોહં વિદ્યુમેળ, રેલૂ જોહં હં ૩ળે' એ ભવન આયામ (લંબાઈ) ની અપેક્ષાએ એક ગાઉ જેટલું, વિઠંભ (ચેડાઈ)ની અપેક્ષાએ અડધા ગાઉ જેટલું અને ઊંચાઈની અપેક્ષાએ કંઈક કમ એક ગાઉ જેટલું છે. “ના મસી સન્નિવિદ્ર, પણ રિસન્નેિ એ ભવન સેંકડે સ્તંભે ઉપર ઊભુ છે. તેમજ એ પ્રસાદીય અને દર્શનીય છે “તરણ મેવાણ તિર્ષિ તો રાજા પૂછાત્તા” એ ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વારા આવેલા છે. તેણે રાજા પ્રવધપુરવારું વર્ણ બઢાનારું ઘણુરચારૂં વિરમેન तावतिअंचेव पवेसेणं, सेया वरकणगथूभिया जाव वणमालाओ णेयवाओ' से बा२ ५०० धनुष જેટલા ઊંચા છે અને ૨૫૦ ધનુષ જેટલા પહોળા છે. તેમજ એમની અંદર પ્રવિષ્ટ થવાનો માર્ગ પણ આટલે જ પહોળો છે. એ દ્વારા પ્રાયઃ એકરત્નથી નિર્મિત છે. એમની ઉપર જે સ્કૂપિકાઓ છે–લઘુ-શિખરે છે તે ઉત્તમ સ્વર્ણ નિમિત છે. એમની મેર વનમાળાઓ છે. અહીં “યાવતુ” પદથી “હમિ’ વગેરે રૂપ જે વનમાળાના વર્ણન સુધી પાઠ છે, તે અહીં ગૃહીત થયેલ છે. આ પાઠ, અને પાઠની વ્યાખ્યા આ “જબૂ. દ્વીપ પ્રજ્ઞપ્તિ' માં પહેલા અષ્ટમ સૂત્રની વ્યાખ્યામાં, વિજય દ્વારના વર્ણન વખતે કરવામાં આવેલ છે. જિજ્ઞાસુઓ ત્યાંથી જાણવા યત્ન કરે. તેમજ “રાજપ્રશ્નીય સૂત્ર માં સૂર્યાભદેવના વિમાન વર્ણન પ્રસંગમાં કથિત ૪પ માં સૂરથી માંડીને ૫૯માં સૂત્ર સુધી એ પાઠની વ્યાખ્યા અંગે જોઈ લેવું જોઈએ. “તણ મવાર સંતો મામળિજે મૂળ મને તે ભવનની અંદર જે ભૂમિભાગ છે, તે બહુરામ રમણીય કહેવાય છે. બરે ગાન સા&િાપુરે વા' તે ભૂમિભાગનું વર્ણન ઈત્યાદિ રૂપમાં છઠા સૂત્રમાંથી સમજી લેવું જોઈએ. “તજ્ઞ Eદુમ કેસમાં પ્રત્યે મ ણ મિિા પvળ ’ તે ભવનની અંદર બહેમરમર્ણય ભૂમિભાગની એકદમ વચ્ચે એક સુવિશાળ મણિમયી પીઠિકા કહેવાય છે. “I m મનિવટિયા પંજયકુચારૂં આચામવિદ્યુમેળ, મારૂારું, ધણુસારું ઘાળ વણિમ ગચ્છા” આ મણિપીઠિકા આયામ અને વિષ્કભની અપેક્ષા પાંચસે. ધનુષ જેટલી છે. તેમજ જાડાઈની અપેક્ષા ૨૫૦ ધનુષ જેટલી છે. એ સર્વાત્મના મણિમયી છે. અને આકાશ તેમજ સ્ફટિક જેવી. નિર્મળ છે. અહીં “ક્ષણાદિ પદેનું ગ્રહણ કરવું જોઈએ. એ પદની વ્યાખ્યા ચતુર્થ સૂત્રમાં “જગતીના વર્ણનમાં કરવામાં આવેલ છે. તીરે બં નિવેઢિયા ધ રથ થં જે મ સળિજે પળ તે મણિપીઠિકાની ઉપર એક સુવિશાળ શયનીય દે. “જિજ્ઞ વાળો માળિવવો અહીં શયનીય સંબંધી પાઠનું વર્ણન અપેક્ષિત છે. તે આ પ્રમાણે છે-તરસ બે વરનારણ કામેચા વળાવાશે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy