SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તેaf નોચાત્તારૂં વાદલ્હે વત્ત” હે ગૌતમ! મધ્યમ કાંડની ઊંચાઇ ૬૩ હજાર જન જેટલી કહેવામાં આવેલી છે. આ કથનથી ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન, અને બે અન્તર એ બધા મન્દર પર્વતના મધ્યકાંડમાં અન્તર્ભત થઈ જાય છે. શંકા-સમવાયાંગ સૂત્રના ૩૮મા સમવાયમાં એ દ્વિતીય કાંડ રૂપ વિભાગને ૩૮ હજાર જન જેટલી ઊંચાઈવાળો કહેવામાં આવેલ છે, તે પછી અહીં ૬૩ હજાર જેટલી ઊંચાઈનું કથન કેવી રીતે ચોગ્ય કહેવાશે? આને જવાબ આ પ્રમાણે છે કે ત્યાં જે આ પ્રમાણે કહેવામાં આવેલ છે, તે મતાન્તરની અપેક્ષાઓ કહેવામાં આવેલું છે. એથી તે કથન આ કથનનું બાધક નથી “વસ્તેિ પુછા” હે ભદંત ! ઉપરિતન કાંડની ઊંચાઈ કેટલી કહેવામાં આવી છે? એના જવાબમાં પ્રભુ કહે છે–“જો મા ! છત્તીસ વોચાસસારું કાર્ટૂળ go હે ગૌતમ ! ઉપરિતન કાંડની ઊંચાઈ ૩૬ હજાર જન જેટલી કહેવામાં આવેલી છે. “ણવાવ સપુવાવર્ગ મંવરે પવઈ ur sોચાસરૂં સદi guત્તે’ આ પ્રમાણે આ મંદિર પર્વતનું કુલ પ્રમાણ એક લાખ જન જેટલું થઈ જાય છે. શંકા-મેરુની ચૂલિકાનું પ્રમાણ જે ૪૦ એજન જેટલું કહેવામાં આવેલું છે તે આ ૧ લાખ એજનના પ્રમાણમાં શા માટે પરિણિત કરવામાં આવ્યું નથી. ? તે આ શંકાને જવાબ આ પ્રમાણે છે કે મેરુની ચૂલિકાને મેરુ ક્ષેત્રની ચૂલા રૂપ હોવા બદલ અસ્વીકૃત કરવામાં આવે છે. એથી મેરુના પ્રમાણમાં તેની ગણના કરવામાં આવી નથી. લેકમાં પણ આ રીતે જ જોવા મળે છે કે જ્યારે પુરુષની ઊંચાઈ માપવામાં આવે છે તે તેમાં શિવતિ વાળની ઊંચાઈની ગણના કરવામાં આવતી નથી. જો આવું થવા માંડે તે સાદ્ધ હસ્ત ત્રયાદિ રૂપ ઊંચાઈના પ્રમાણુ રૂપ વ્યવહાર ઉચ્છિન્ન જ થઈ જશે. એ ત્રિસૂત્રી સમાન પદ્ધતિ વાળી છે, એથી એક જ સૂવના અંકથી અંકિત કરવામાં આવેલી છે. ૪૧ છે સમય પ્રસિદ્ધ મંદરપર્વ કે સોલહ નામકા કથન મન્દર પર્વતના સમય પ્રસિદ્ધ ૧૬નામાન્તરો 'मंदरस्स णं भंते ! पव्वयस्स कइ नामवेज्जा पण्णत्ता' इत्यादि ટીકાથ–“મને ”હૈ ભદંત ! “મંા i gશ્વાસ રૂ નામધેના પujત્તા” મંદર પર્વતના કેટલા નામે કહેવામાં આવેલા છે? “જોવ! સોઢા ખામધેન ઘouત્તા” હે ગૌતમ ! મંદર પર્વતના ૧૬ નામે કહેવામાં આવેલા છે. “તેં જા, તે નામે આ પ્રમાણે છે-કન્યા १, मेरु २, मणोरम ३, सुदंसण ४, सयंपभेय ५, गिरिराया ६, रयणाच्चय ७' सिलोच्चय ૮, મ ઢોરણ 6, 7મીર ૨૦, ૨ મૂળમાં પ્રાકૃત હોવાથી મંદર પદમાં વિભક્તિ લિપ થયેલ છે. અથવા મન્દરથી માંડીને સ્વયંપ્રભ સુધીના શબ્દોમાં સમાહારદ્રુદ્ધ સમાસ થયેલે છે. એથી જ “ર મેર નોમ રવચપ્રમ' આ એક વચનાન્ત પદ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪૩
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy