________________
નત્ત્વ’” વિગેરે સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. નિશ્ચયાત્મક અને બતાવવાવાળા નિશ્ચયનય હોય છે. વ્યવડારમાત્રને બતાવનાર વ્યવહારનય છે. જેટલા અંશથી વ્યવહાર ચલાવવામાં આવે છે, તેટલા જ અંશને વ્યવહાર નય ગ્રહણ કરે છે અને બીજા અંશા પ્રત્યે તે ઉપેક્ષા કરે છે. વસ્તુમાં અનેક અંશ હાય છે. તેપણ તે તે અંશેાના ધર્મપ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરી લે છે. તથા જે નિશ્ચયનય હેાય છે, તે વસ્તુમાં રહેલ સઘળા ધર્માંને ગ્રહણ કરે છે. તેમજ વ્યત્રહારનયના મત પ્રમાણે ફાણિત ગુડ-ગાળ-મીઠા રસવાળા હાય છે. એમ પ્રગટ કરવામાં આવે છે. કેમ કે તે વ્યવહારનય લાકવ્યવહાર માત્રમાં તત્પર હાય છે. જેટલાથી વ્યવહાર ચાલે છે, તેજ વાતને પ્રગટ કરે છે, અને તેજ વાતને ત્યાં માને છે. તથા અન્ય તથા ખીજા વણુ, ગંધ રસ વિગેરે પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે. એજ વાત ‘'વવાનચન્દ્વ મોઢે ાળિયનુà” આ પાઠથી ખતાવવામાં આવી છે. “નેચ્છચ નચલ૦” તથા નૈક્ષયિકનયના મત પ્રમાણે તેમાં પાંચ વણુ છે. “દુવે” સુરભી અને દુરભિ-સુગધ અને દુધ એ એ ગધ છે. અને ‘પરણે’ પાંચ રસ છે. ‘દુલે વળત્તે’ આઠ સ્પશ છે. અર્થાત લીલા ગાળમાં (ઝરતા ગેાળમાં) નિશ્ચય નયના મત પ્રમાણે આ પાંચ વધુ, પાંચ રસ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને અવુ પૂછે છે કે-અમરે નં અંતે! વત્તે' હે ભગવન્ જે ભ્રમર-ભમરા છે. તે કેટલા વણુ વાળે છે? ભ્રમર ચૌઇંદ્રિયવાળા હોય છે. ચક્ષુ, ઘ્રાણુ, રસ, અને સ્પશ એ ચાર ઇન્દ્રિયે તેને છે. તે કેટલા વાંવાળા, કેટલા રસેાવાળા કેટલા ગધ ગુણવાળા અને કેટલા સ્પર્શીવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે પ્રભુ કહે છે કે-પોયમા !” હું ગોતમ ! આ વિષયમાં વિચાર કરવા નિશ્ચયનય, વ્યવહારનય, એ છે નયાના આશ્રય લેવામાં આવે છે. વ્યવહારનય, આપણને એ ખતાવે છે કે-ભમરા કાળે! હાય છે. ભ્રમર કાળા હાય છે, એ સંબંધમાં ફાઇને પણ વિસ'વાદ હોતા નથી. તથા નૈશ્ચયિક નય એ ખતાવે છે કે-ભમરા કેવળ કાળેા જ નથી પણ પાંચ વળું વાળે છે. પાંચે રસવાળો છે. એ ગધવાળે છે. અને આ સ્પર્શાવાળા છે. નિશ્ચયનયની આવી માન્યતા ભમરામાં તેને પાંચ વર્ષોંના પરમાણુથી યાવત્ આઠ પ્રકારના સ્પર્શી જન્ય કારણથી થાય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે “સુવિચ્છે હૈં મને!” હે ભગવત્ પાપટની જે પાંખ છે, તે કેટલા વણુ વાળી, કેટલા ગધવાળી, કેટલા રસવાળી, અને કેટલા સ્પર્શીવાળી હાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“વું સેવ” ભ્રમરના સબંધમાં કહ્યા પ્રમાણે પોપટની પાંખના સ’મધમાં પણુ સમજવું. અર્થાત્ નૈૠયિક નયની માન્યતા અનુસાર-પેપટની પાંખ પાંચ વણુ પાંચ રસ, એ ગધ, અને આઠ સ્પશવાળી છે. પરંતુ ભ્રમર વ્યવહારનય પ્રમાણે કાળા રંગના છે, પરંતુ પાપર કાળા હાતા નથી પણ લીલા રંગના હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
२०