________________
ભંગ છે. ૧ બાકીના ૧૫ પંદર ભંગે પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે સમજી લેવા. આજ રીતે ગુરૂપદને બહુવચનથી યોજીને અને લઘુ પદને એકવચનથી કહીને પણ ૧૬ સેળ ભંગ થાય છે. તે આ પ્રમાણે છે-“પર્વ: મૃદુ રેરા ગુજઃ રેશો ઢધુ રેરા શીતઃ રેશ પુજાઃ હેરાઃ રિનઃ રે હૃક્ષ પિતાના સર્વાશથી મૃદુ અનેક દેશમાં ગુરૂ એકદેશમાં લઘુ એકદેશમાં શીત એકદેશમાં ઉણુ એકદેશમાં સ્નિગ્ધ અને એકદેશમાં રૂક્ષ સંપર્શવાળો હોય છે. આ તેને પહેલે ભંગ છે. બાકીના ૧૫ પંદર ભંગે પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે બનાવી લેવા. એજ રીતે ગુરૂ અને લઘુ પદોને બહુવચનમાં જીને પણ ૧૬ સોળ ભંગ થાય છે. જેમ કે-“Ha Hદુ: રેરા ગુરુ કેરા ચાંદ રેરા રીતઃ તેરા ૩ળઃ સરાઃ નિઃ તે ક્ષ' અથવા તે પિતાના સર્વાશથી મૃદુ અનેક દેશોમાં ગુરૂ અનેક દેશમાં લઘુ એકદેશમાં શીત એકદેશમાં ઉષ્ણ એકદેશમાં સ્નિગ્ધ અને એકદેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. આ પહેલે ભંગ છે. આ ભંગને સંબંધ ધરાવતા બાકીના ૧૫ પંદર ભંગે પૂર્વોક્ત કેમથી સમજી લેવા. આ રીતે સર્વ પદની સાથે સંબંધવાળા મૃદુ પદની સાથે ગુરૂ વિગેરે છ પદેને રાખીને અને તેમાં એકપણું અને અનેકપણાની
જના કરીને આ મૃદુ સ્પર્શની પ્રધાનતાવાળા ૬૪ ચોસઠ ભંગ થાય છે. કર્કશ સ્પર્શની પ્રધાનતાવાળા ૬૪ ભંગ તથા આ મૃદુ સ્પર્શની પ્રધાનતાવાળા ૬૪ ચોસઠ અંગે મળીને કુલ ૧૨૮ એકસો અડયાવીસ ભેગો થાય છે. આજ પદ્ધતિથી ગુરૂ પદને મુખ્ય રાખીને અને તેની સાથે કર્કશ વિગેરે છ પદેને એકવચન અને બહુવચનથી અને ૬૪ ચોસઠ ભંગ થાય છે, તેને પહેલે ભંગ આ પ્રમાણે છે, “દવે ના લેણે જa રેરે રે પી છે કે જેણે નિ રે સુકવે?” તે પિતાના સર્વાશથી ગુરૂ એકદેશમાં કર્કશ એકદેશમાં મૃદુ એકદેશમાં શીત એકદેશમાં ઉણું એકદેશમાં સ્નિગ્ધ અને એકદેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. ૧ આજ રીતે લઘુ સ્પર્શને મુખ્ય બનાવીને તેની સાથે કર્કશ વિગેરે છ પદેને એકવચન અને બહુવચનથી જવાથી પણ ચેસઠ ૬૪ ભંગ થાય છે. તેને પહેલે ભંગ આ પ્રમાણે છે. “વે #દુર રેહે જaછે, રેલે મા, તેણે તીર રે કળેિ રેરે નિદ્ધ રે સુલે?” તે પિતાના સર્વાશથી લઘુ એકદેશમાં કર્કશ એકદેશમાં મૃદુ એકદેશમાં શીત એકદેશમાં ઉષ્ણ એકદેશમાં સિનગ્ધ અને
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૩૧૪