________________
૬૪ ચોસઠ ભંગ થાય છે. આ ભંગમાં શીત અને ઉષ્ણ પદની એકતા અને અનેકતાને લઈને આ ૬૪ ચોસઠ ભંગ બનાવવામાં આવ્યા છે. આ પાંચમી ચતુષષ્ઠી છે. એ જ પ્રમાણે “વે ની સરવે નિદ્ધ રે જaહે તે મ૨
હે જહાં રે છg” તે પિતાના સર્વાશથી શીત સર્વાશથી નિષ્પ એક દેશથી કર્કશ એક દેશથી મૃદુ એક દેશથી ગુરૂ અને એક દેશથી લઘુ સ્પર્શ વાળે હેય છે. અહિંથી આરંભીને “વં જ્ઞાવ વધે છે સરવે સુણે
ના ઘણા રેલા મરચા રેH Tચા ત્રફુચા યાવત્ તે પિતાના સર્વાશથી ઉષ્ણ સર્વાશથી રૂક્ષ અનેક દેશો માં કર્કશ અનેક દેશોમાં મૃદુ અનેક દેશમાં ગુરૂ અને અનેક દેશોમાં લઘુ સ્પર્શવળે હોય છે. અહિં સુધીના કથનમાં પણ ૬૪ .સઠ ભંગ થાય છે. આ છઠ્ઠી ચતુઃષષ્ઠી છે. એ રીતે “શે તે જાણે તિ િવવાણિયા મંદતા મયંતિ’ આ રીતે આ છએ ચોષષ્ઠીના ભંગે કુલ મળીને ૩૮૪ ત્રણસે ચોર્યાશી થાય છે. એ ૩૮૪ ત્રણ ચોર્યાશી ભંગ બાદર પરિણત અનન્ત પ્રદેશવાળા સ્કંધના છ સ્પર્શપણામાં થાય છે. તેમ સમજવું. સૂ૦ ૮
બાદરપરિણત અનન્તપ્રદેશિક સ્કન્ધગત સાત આઠ સ્પર્શગત
ભન્ગો કાનિરૂપણ
આ રીતે બાદર પરિણત અનત પ્રદેશવાળા સ્કંધમાં છ પ્રદેશવાળા સ્કંધને વિચાર કરીને હવે તે સ્કંધમાં સાત સંપર્શ પણાને વિચાર કરવામાં આવે છે. “કરુ વત્તા ઈત્યાદિ
ટીકાળું—આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એ પૂછયું છે કે “ સત્તાને જે તે બાદર પરિણત અનંત પ્રદેશવાળે કંધ સાત સ્પશેવાળે હોય તે તે કેવી રીતે આ સાત સ્પર્શેવાળ હોઈ શકે છે?આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ જે તે સાત પ્રદેશવાળા હોય તે આ પ્રમાણેના સાત સ્પશેવાળો હોય છે.-“સ ડે, તેણે પણ તેણે હgp રે તીર રે ૩યો તે નિ તેણે સુલે' તે સર્વાશથી કર્કશ એકદેશમાં ગુરૂ એકદેશથી લઘુ એક દેશથી શીત એકદેશથી ઉણ એકદેશથી સ્નિગ્ધ અને એકદેશથી રૂક્ષ સ્પર્શવાળે હોઈ શકે છે. ૧ આ પહેલે ભંગ છે. અથવા સ દરાઃ રાઃ ગુરઃ રેશઃ રધુ રાઃ ફીત રેહા વદ તેરાઃ નિષદ તેરા ક્ષા ૨” તે પિતાના સર્વાશથી કર્કશ એક દેશથી ગુરૂ એક દેશથી લધુ એક દેશથી શીત એક દેશમાં ઉણું એક દેશમાં સ્નિગ્ધ અને એક દેશમાં રૂક્ષ સ્પર્શવાળે હોઈ શકે છે આ રીતે આ બીજો ભંગ થાય છે. ૨ અથવા “સર્વ રાઃ ોિ ગુરુ: શો રઘુ: રેરા ફીતઃ રેરા : રેશા નિવાર
શા ક્ષારૂ” તે પોતાના સર્વાશથી કર્કશ એક દેશમાં ગુરૂ એક દેશમાં લધુ એક દેશમાં શીત એક દેશમાં ઉણુ અનેક દેશમાં સિનગ્ધ અને એક દેશમાં રૂક્ષ સ્પર્શવાળા હોય છે. એ પ્રમાણે આ ત્રીજો ભંગ છે. ૩ અથવા તે
શ્રી ભગવતી સૂત્રઃ ૧૩
૨૯૯