________________
અને ગુરૂ લઘુ સ્પર્શમાં એક પણું અને અનેકપણું કરવાથી થયા છે. એજ રીતે ૧૬ સોળ અંગે કકશને સ્થાને મૃદુ સ્પર્શને જવાથી તેમજ બાકીના પૂર્વોક્ત પદેને ક્રમથી રાખવાથી બને છે. એ રીતે આ તમામ ભંગે મળીને બત્રીસ ભાગે થાય છે. એ પ્રમાણે ત્રીજી બત્રીસીને ક્રમ છે.
હવે થી બત્રીસીને પ્રકાર બતાવવામાં આવે છે. તેમાં પહેલાના સોળ ભગોમાં ગુરૂપદને મુખ્ય રાખવામાં આવ્યું છે અને તેની સાથે શીત. સિનગ્ધ અને કર્કશ તથા મધુર સ્પર્શ સંબંધી પદે જોડવાથી થાય છે. તેમજ કર્કશ અને મધુર સ્પર્શ માં એકત્ર અને અનેકત્વ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે સમજ–“જે પણ, હવે ઝીણ, અને નિ, રહે છે તે મgશ” સર્વાશથી તે ગુરૂ સ્પર્શવાળ સર્વાશથી શીત સ્પર્શવાળ સર્વાશથી સ્નિગ્ધ સ્પર્શવાળે એક દેશમાં કર્કશ સ્પર્શવાળા અને એક દેશમાં મધુર સ્પર્શવાળો હોય છે. ૧ આ રીતે પહેલાના ૪ ચાર ભગે કર્કશ અને મદ સ્પર્શના એકપણું અને અનેકપણુ થી તથા ગુરૂ, શીત અને સ્નિગ્ધ સ્પર્શને પ્રથમાન્ત વિભક્તિથી ચેજીને બનાવ્યા છે. ૧ બીજા ચાર અંગે ગુરૂ-શીત અને રૂક્ષ સ્પર્શ સાથે કર્કશ અને મૃદુ સ્પર્શમાં એકપણું અને અનેક પણથી બનાવ્યા છે, ૨ ત્રીજા ૪ ચાર ભંગ શીત સ્પર્શને સ્થાને ઉષ્ણુ સ્પર્શ સંબંધી પદને જવાથી અને નિષ્પ સ્પર્શને સાથે રાખીને બનાવવામાં આવે છે. ૩ થી ૪ ચાર અંગે સ્નિગ્ધને સ્થાને રૂક્ષ પદને રાખીને બના. વવામાં આવ્યા છે. ક એ રીતે પહેલા સેળ ભંગ ચોથી ચતુભગીમાં થયા છે. અને એ જ રીતે ગુરૂને સ્થાને લઘુ પર રાખીને ૧૬ સેળ ભંગો બનાવવામાં આવે છે. એ રીતે પહેલાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે અહિંયા બીજા ૧૬ સેળ ભંગ બની જાય છે. એ રીતે આ ચોથી બત્રીસી પુરી થાય છે. આ ચારે બત્રીસીના કુલ ભંગેની સંખ્યા ૧૨૮ એક અઠયાવીસની થાય છે.
“જાણે તે બાદર પરિણત અને પ્રદેશી કંધ છ સ્પર્શ વાળ હોય તો તે આ પ્રમાણેના છ સ્પર્શેવાળ હોઈ શકે છે.–“સરે જાણે,
દવે ના લે સીપ તેણે ળેિ જેણે નિ તેણે સુચ્છે?” સર્વાશથી તે કર્કશ સર્વાશથી ગુરૂ એક દેશમાં ઠડે એક દેશમાં ઉણું એક દેશમાં સ્નિગ્ધ અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૯ ૬