________________
તે મધુર-મીઠા સ્પર્શવાળે, સર્વાશથી તે ગુરૂ-ભારે સ્પર્શવાળે સર્વાશથી ઉષ્ણુ સ્પર્શવાળે અને સર્વાશથી રૂક્ષ સ્પર્શવાળ હોય છે. એ રીતે આ બાર ભંગ થાય છે. ૧૨ “ઘરે મ૩૨, સરવે ઢg gશે વીર હવે નિરૂ’ સર્વાશથી તે મૃદુ-કેમળ સ્પર્શવાળે સર્વાશથી તે લઘુ-હલકા સ્પર્શવાળે સર્વાશથી ઠંડા સ્પર્શવાળે અને સર્વાશથી સ્નિગ્ધ-ચિકણું સ્પેશવાળ હોય છે. એ રીતે આ તેરમો ભંગ થાય છે. ૧૩ અથવા તે “g , aષે હgs, સળે છીણ, હવે સુવે? સર્વાશથી તે મૃદુ-કેમળ સ્પર્શવાળે સર્વાશથી લઘુ સ્પર્શવા સર્વાશથી ઠંડા સ્પર્શવાળે અને સર્વાશથી રૂક્ષ સ્પર્શવાળ હોય છે એ રીતે આ ચૌદમે ભંગ થાય છે. ૧૪ અથવા તે હવે મ૩૫, રાવે જીદુપ, wવે સિને, જે નિફ' પિતાના સર્વાશથી મધુર સ્પર્શવાળે સર્વાશથી લઘુ-હલકા સ્પર્શવાળે, સર્વાશથી તે ઉષ્ણુ સ્પર્શ વાળા અને સર્વાશથી સિનગ્ધ સ્પર્શવાળ હોય છે. એ રીતે આ પંદરમે ભંગ થાય છે. ૧૫ અથવા તે “હવે 3g, સર્વે દુપ, સવે સિને, જે g? ” સર્વાશથી તે મુદ-કમળ સ્પર્શવાળે સવાશથી લઘુ-હલકા સ્પર્શ વાળો, સર્વાશથી તે ઉoણ સ્પર્શવાળો અને સર્વાશથી તે રૂક્ષ પશવાળો હોય છે. એ રીતે આ સેળ ભંગ થાય છે. ૧૬ એ રીતે “ug નોહરમંar આ સોળ ભંગ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ઉપર બતાવેલ વિશેષ વિનાના ચાર સ્પર્શોના ૧૬ અંગે પરસ્પરના વિશેષણ અને વિશેષ્ય ભાવથી ચાર સ્પર્શેના પ્રકરણમાં થયા છે.
“ an” જે તે બાદર પરિણત અનંત પ્રદેશવાળે ધ પાંચ સ્પશેવાળ હોય તો તે આ પ્રમાણેના પાંચ સ્પર્શેવાળે હોઈ શકે છે. uદવે જાડે, હવે જણ જે તીર રે નિ રેલે સુલે? સર્વાશમાં કઠેર સ્પર્શવાળ હોય છે. સર્વાશમાં ગુરૂ-ભારે સ્પર્શવાળ હોય છે. સર્વાશથી ઠંડા પર્શવાળ હોય છે. એક દેશમાં સ્નિગ્ધ સ્પર્શવાળે અને એક દેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. એ પ્રમાણેને આ પહેલે ભંગ છે. ૧ આ ભંગમાં ઘણું પ્રદેશમાં કશપણુ ઘણું પ્રદેશમાં ગુરૂપણું ઘણા પ્રદેશમાં શીતપણુ અને એક પ્રદેશમાં સ્નિગ્ધપણુ તથા એક દેશમાં રક્ષ પણ કહ્યું છે. ૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૮૫