________________
જાવ વહિવે તેજ પુરુષ પ્રાસાદીય દર્શનીય યાવત પ્રતિરૂપ અને દર્શનીય લાગશે તથા “તત્વ નું છે પુરવે માઢક્રિયવિભૂષિર” જે પુરુષ અલંકાર વિનાને અને વસ્ત્રથી સુશોભિત નથી તે પુરુષ પ્રસન્નતા ઉપજાવનાર યાવત્ પ્રતિરૂપ નહીં બને. અને તે કાલ
તે કારણથી જ હે ગૌતમ મેં એમ કહ્યું છે કે-જે અસુરકુમાર દેવ વૈકિવ શરીરવાળે છે, તે પ્રાસાદીય પ્રસન્નતા જનક વિગેરે ગુણવાળ હોય છે. અને જે વૈક્રિય શરીરવાળે નથી હોતે તે પ્રીતી ઉપજાવનાર વિગેરે ગુણવાળે હેત નથી. અહિયાં યાવત્પદથી "गोयमा ' असुरकुमारदेवा दुविहा पन्नता-तं जहा वे उब्धियसरीरा य" આ પાઠથી આરંભીને “નો જણા” અહિ સુધીના સઘળા પાઠ સંગ્રહુ થયે છે. આ દષ્ટાંતથી કહેવાનું તાત્પર્ય એ છે કેઅસુરકુમારદેવ અલંકારથી અને વસ્ત્રથી સુશોભિત હોય છે, તે એજ કારણથી પ્રસન્નતા ઉપજાવનાર વિગેરે ગુણવાળ હોય છે. અને જે તે પ્રમાણે અલંકાર વિગેરે વાળ નથી તે પ્રસન્નતા વિ. ઉપજાવી શકતા નથી. જેથી અસુરકુમાર જાતિપણાથી અને સમાન હોવા છતાં પણ પૂર્વોક્ત કારણોથી વિલક્ષણતા થાય છે. તે રીતે કારણને અભાવ પિતાના કાર્યના અભાવને પ્રકાશક હોય છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ મતે રાજકુમાર વિા giતિ રામારાવાહિ૦” હે ભગવન બે નાગકુમાર દેવ એક જ નાગકુમારાવાસમાં ઉત્પન્ન થયા હોય તે પૈકી એક નાગકુમાર દેવ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. અને બીજા પ્રસન્નતા ઉપજાવનારો હેતે નથી. સુંદર દેખાવવાળ હેતે નથી. અભિરૂપ હેત નથી. અને પ્રસન્નતા ઉપજાવનાર પણ હોતા નથી તે તેઓમાં વૈધચ્ચે શું સંભવે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હા ગૌતમ તેમ બની શકે છે. તેમ થવાનું કારણ શું છે? તેમ ગૌતમ સ્વામીએ પૂછવાથી પ્રભુએ ઉત્તર આપે કે – હે ગૌતમ ! “વું જેવ” અસુરકુમારોની માફક નાગકુમારે પણ બે પ્રકારના છે. તે પૈકી એક વિકિય શરીરવાળે હોય છે અને બીજે વક્રિય શરીર વિનાને હોય છે. જેનું શરીર હંમેશાં વસ્ત્ર, અલંકાર વિગેરેથી અલંકાર પામેલું અને વિભૂષાવાળું બનેલું રહે છે, તે પ્રસન્નતા જનક સુંદર દેખાવવાળું અભિરૂપ અને પ્રસન્નતા ઉપજાવનારું હોય છે. તેમજ જે શરીર–અલંકાર વસ્ત્ર વિગેરેથી અલંકારિત થયેલું અને વિભૂષિત થયેલું હોતું નથી. તે પ્રસન્નતા ઉપજાવનાર, દેખાવ, અભિરૂ, પ્રીતી ઉપજાવવાનું હોતું નથી, “જ્ઞાન શાકુના” અસુરકુમારદેવ પ્રમાણે સ્વનિતકુમારમાં બે પ્રકારપણું અને અપ્રાસાદીયપણુ વિગેરે સમજી લેવું. તેના પ્રશ્રવાકય ઉત્તરવાકય સ્વયં બનાવી લેવા, “જ્ઞાળકંતાનોરિયાળિયા પર્વ રે” અસુરકુમાર દેવના કથન પ્રમાણે જ વાનગૅતર જાતિષિક અને વૈમાનિક આ દેના સંબંધમાં પ્રાસાદીયપણું વિગેરેના સંબંધમાં સમજી લેવું. આ બન્નેના પ્રશ્નવાક્ય અને ઉત્તરવાકયનું અનુસંધાન પહેલા અસુરકુમાર દેવના સંબંધમાં કહ્યા પ્રમાણે-કહી લેવું સૂ. ૧.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૨