________________
પ્રદેશમાં પોળાવવાળો હોય છે. આ દસમો ભંગ છે. અથવા રિચ જાઇ ૨ ની ૨ ચિત્ત ૨ રૂરિરર ૨ ૨૨” તે પિતાના અનેક પ્રદેશમાં કાળા વર્ણવાળો હોય છે. બે પ્રદેશમાં નીલવર્ણવાળો હોય છે. એક પ્રદેશમાં લાલ વર્ણવાળ હોય છે. તથા એક પ્રદેશમાં પીળાવવાળે હોય છે. એ રીતે આ અગિયારમો ભંગ છે. “gણ તારામંni’ આ રીતે આ ચાર સંગમાં અગચાર ભંગ થાય છે. “gaમેવ વંર ગોળા થવા અહિયા ચતુષ્ક સગી પાંચ અંગે કહેવા જોઈએ. “પ્રસંગો પથારસમ' એક સંગમાં ૧૧–૧૧ અગિયાર અગિયાર ભંગ પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે થાય છે. જેથી
જે તે વડોળ પાપનું મri' સઘળા ચાર સંયોગી અંગે મળીને ૫૫ પંચાવન થાય છે. પાંચ ચતુષ્ક સગી છે. આ રીતે થાય છે. કાળા વર્ણ, નીલવર્ણ, પીળાવર્ણ અને સફેદ વર્ણના ચોગથી ચાર સગી એક ભંગ થાય છે ૧ તથા કાળાવણું, લાલવણ, પીળાવ અને સફેદ વર્ણના ચોગથી ચારસંગી બીજો ભંગ થાય છે ૨ નીલવર્ણ લાલવણ પીળાવણું અને સફેદ વર્ણના ચેગથી ત્રીજો ભંગ થાય છે. ૩ કાળાવણે નીલવર્ણ, પીળાવણું, અને સફેદ વર્ણના વેગથી ચાર સંગી ચોથો ભંગ થાય છે. કાળાવણ, નીલ વર્ણ, લાલવણું અને સફેદ વર્ણના વેગથી ચાર સંયેગી પાંચમો ભંગ થાય છે. ૫ આ દરેક પાંચ સંગીમાં ૧૧–૧૧ અગિયાર અગિયાર ભંગ થાય છે. જેથી પ-૧૧-૫૫ પાંચના અગિયાર અગિયાર મળીને કુલ ૫૫ પંચાવન ભંગ થાય છે. જે તે છ પ્રદેશી ઔધ પાંચવવાળે હોય તે તે “રિસ સાજણ ૨ ની ચ ઢોફિયા ચ દુ ર જ સુશ્ચિઠ્ઠણ છે કેઈવાર તે કાળાવર્ણવાળો હોય છે. કોઈવાર નીલવર્ણવાળો હોય છે. કોઈ વાર લાલવર્ણવાળો હોય છે. કોઈવાર પીળા વર્ણવાળો હોય છે, અને કઈ વાર સફેદ વર્ણવાળા હોય છે. આ પહેલે ભંગ થાય છે. ૧ અથવા “ણિય જાહg ૨ ના જ રોફિયા હા૪િ ૨ શુદ્ધિા ૨ ૨ તે પોતાના એકપ્રદેશમાં કાળા વર્ણ વાળ હોય છે. એક પ્રદેશમાં નીલવર્ણ વાળા હોય છે. એક પ્રદેશમાં લાલવણ વાબે હેાય છે તથા એક પ્રદેશમાં પીળાવર્ણવાળ હોય છે. તયા બે પ્રદેશમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૨૬