________________
બહુવચને પ્રયોગ થયો છે. અને ત્રીજા પદમાં એક વચન કહ્યું છે. બનીછાઝિરણુષેિતુ સત્તમંni' નીલવણ પીળાવણું અને સફેદ વર્ણના રોગથી ૭ સાત અંગે થાય છે. જે આ પ્રમાણે છે. “ણિય નીઝા ટ્રાઝિર સુરિજરજા રા' કેઈ વાર તે પિતાના એકપ્રદેશમાં નીલવર્ણવાળ હોય છે એક પ્રદેશમાં પીળા વર્ણવાળ હોય છે. તથા એકપ્રદેશમાં સફેદ વર્ણવાળે પણ હોઈ શકે છે. આ પહેલે ભંગ છે. ૧ “નીઝા ૨ દાજિદ્દ ચ ૨ ૨' અથવા તે પોતાના એક પ્રદેશમાં નીલવર્ણવાળો હોય છે. એક પ્રદેશમાં પીળા વર્ણવાળો હોય છે. અને અનેક પ્રદેશોમાં સફેદ વર્ણવાળો પણ હોઈ શકે છે. આ બીજો ભંગ છે. ૨ તથા “હિર નીકર ૨ ફાઈટ રા શુદ્ધિકરણ ૨ રૂ અથવા તે એક દેશમાં નીલવર્ણવાળો હોય છે. અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો હોય છે. તથા એક પ્રદેશમાં સફેદ વર્ણવાળી પણ હોઈ શકે છે. એ રીતે આ ત્રીજો ભંગ કહ્યો છે. ૩ “હિર ની જ પાણિ જા વિઝા ક” અથવા તે પોતાના એક પ્રદેશમાં નીલવર્ણવાળી હોય છે. અનેક પ્રદેશોમાં પીળા વણવાળો હોય છે તથા અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળો હોય છે. આ ચેાથો ભંગ છે. ૪ ફિર ની ચ ggeણ ૨ - રા ય છે અથવા તે પોતાના અનેક પ્રદેશોમાં નીલવર્ણવાળો હોય છે. એક પ્રદેશમાં પીળા વર્ણવાળા હોય છે. તથા એક પ્રદેશમાં સફેદવર્ણવાળે હોય છે. આ પાંચમ ભંગ છે. “સિય નીરા એ હૃાસ્ટિા ચ સુરિસ્ટ ૨ ૬ અથવા તે પિતાના અનેક પ્રદેશોમાં નીલવર્ણવાળ હોય છે. એક પ્રદેશમાં પીળાવર્ણવાળ હોય છે. અને અનેક પ્રદેશમાં વેતવર્ણવાળે પણ હોઈ શકે છે. આ છઠ્ઠો ભંગ છે ૬ “વિચ ની ચ હૃાા ચ સુવિરહ્યા ૨ ૭” અથવા તે પોતાના અનેક પ્રદેશમાં નીલવર્ણવાળ હોય છે. અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળ હોય છે તથા એક પ્રદેશમાં સફેદવર્ણવાળ હોય છે. આ સાતમો ભંગ છે. ૭ “દિવાસ્જિદમુનિરાયું સામા' લાલવણ, પીળાવ અને શ્વેતવર્ણ આ ત્રણેના યોગથી પણ ૭ સાત ભંગ બને છે. જે આ પ્રમાણે છે--લિસ કોચિપ હરિ સુરિસ્ટર ય ' કોઈ વાર તે લાલવણુંવાળે
શ્રી ભગવતી સૂત્ર: ૧૩