________________
પ્રમણે શેકેલા ચણા વિગેરેને અથવા ‘જ્ઞાવ ચાપતંગ વા' યાવત્ ચાખાને કે ચેાખાની કણકીને તથા વાલ વિગેરેને ‘સય વા નાજ્ઞા’ સાધુ સ્વયમ લે અથવા પરપોત્રા છે વિજ્ઞા’ ગૃહપતિ શ્રાવક જ એ સાધુને આપે ને આ પ્રકારના પૌવા વિગેરેને જાસુચં પ્રાસકઅચિત્ત તથા ‘નિનું લાય એષણીય-આધાકર્માદિ દોષોથી રહિત યાવત્ સમજીને ‘@tofન્ના’ સાધુ કે સાધ્વીએ પ્રાપ્ત થાય તા લઇ લેવુ'. કેમ કે આ રીતના પૌઆ વિગેરે અચિત્ત અને ભાષાકર્માદિ દોષ રહિત હાવાથી સંયમની વિરાધના થતી નથી. ।। સૂ. ૧૧૬ ॥ આ ચેાથી પિડૈષણા સમાપ્ત થઇ પાંચમી પિ'તૈષણા
સાધ્વી
કહેવામાં આવે છે. જ્ઞાાત્રનું નામ' પ્રવેશ કર્યો પછી
હવે પાંચમી પિષણાનું નિરૂપણ કરવામાં આવે છે.ટીકાથ’-હાવરા પંચમા વિકેન્નળા' હવે આ પાંચમી પિડૈષણા સે મિલૂ વા મિસ્તુળી વા' તે પૂર્વોક્ત સયમવાન્ સાધુ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઇચ્છાથી વિટ્ટે સમાજે ‘૩હિતમેવ મોચળગાય જ્ઞાગ્નિ' ઉપગ્રહીત અર્થાત્ પાત્રમાં રાખેલ અશનાદિ ચતુર્વિધ માહાર જાતને જાણી લેવે. ૐ ના' તે આ પ્રમાણે સરાસિ વા શકેારામાં રાખેલ કે વ્રુિત્તિમંસિ વા' ડિડિમ કહેતા કાંસાના વાસણમાં રાખેલ અથવા ક્રોસત્તિ વા’કાશ અર્થાત્ ઢાંકણામાં રાખેલ અશનાદિ ચતુર્વિધ આહારને જોઇ લેવા અદ્ પુછ્યું નાળિજ્ઞા' ને તેએ એવુ' સમજે કે–વદુચાવળે પાળીસુ રહેવે હાથમાં પાણીના લેપ ઘણા લાંબાં સમયથી પરિણત થઇ ગયેલ છે. અર્થાત્ હાથ પાણીથી પલળેલે નથી સુકાઈ ગયેલ છે. તેથી હાથ પાણીવાળા ભી નથી એમ સમજીને ‘તદ્વાર’તે પ્રમાણેનુ અસળ વા વાળં વા ધામ વા સામં વા' અશન, પાન ખાદિમ અને સ્વાદિમ એ રીતના ચતુર્વિધ આહાર જાતને ‘સય વા નં નાકના' સાધુ પોતે યાચના કરે. અગર ‘પરોવા સે. ફૈગ્ન' શ્રાવક તેમને આપે તે એ રીતના આહાર ‘સુય” અચિત તથા ‘નિનું જ્ઞા' એષણીય અધાદિ દેષા વગરના યાવત્ સમજીને ‘દિશાન્ત' સાધુ અને સાધ્વીએ પ્રાપ્ત તે તે ગ્રહણ કરી લેવે.. કેમ કે આ રીતે પવાલા વિગેરેમાં રાખવામાં આવેલ અશ
નાદિ
સચમ વિરાધક થતા નથી. તેથી સયમવાન સાધુ અને સાધ્વી શરાવ વિગેરેમાં રાખેલ આહાર લઈ લેને આ રીતે આ પાંચમાંં પિરૈષણા સમાપ્ત થઇ ।। સૂ. ૧૧૭ ॥ હવે છઠ્ઠી પિડૈષણાનું નિરૂપણ કરવામાં આવે છે.—
ટીકા’-‘તે મિલ્લૂ વા મિસ્તુળો વા' તે પૂર્વોક્ત પ્રકારના સંયમશીલ સાધુ અને સાધ્વી ગૃહસ્થ શ્રાવકના ઘરમાં આહાર પ્રાપ્તિની ઈચ્છાથી પ્રવેશ કરે ત્યારે ‘TMયિમેવ’- પ્રગૃહીત અર્થાત્ તપેલી વિગેરેમાંથી તરત જ તાજુ અઢાર કહાવ્યુ. હૈાય તેવા અને આ પહેલાં ફાઈને આપેલ ન હોય તેવા ‘મોયળનાય જ્ઞાનિન્ના' અશનાદિ ચતુવિધ આહાર જાતને જાણીને અર્થાત્ આ પહેલાં કાઇએ ગ્રહણ કરેલ હાય એ પ્રમાણે જાણે અને ‘મૈં ૫ સયનુાણ્
आ० ३९
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૮