________________
ખાવાની સંમતિ આપું છું “ મુંઝg બં” તે આપ એ લવણ ખાવ અથવા “રિમાg૬ વા એક બીજાએ વહેંચી લે એવું અર્થાત્ બધા સાધુઓ પરસ્પર વહેંચી લે તે આપની, ઇચ્છાની વાત છે. તે હિં સમgooથં સમજુર તે પછીએ સાધુ કે સાધીએ બિડનમક અથવા સિંધવનમકને એ ગૃહસ્થથી સમનુજ્ઞાત થઈએ અને જાણીને આપેલ છે તેમ સમજીને “તો સંનવમેવ મંઝિsવા’ સંયમ પૂર્વક જ તે ખાય અથવા “જ્ઞ વા’ પીવે “બંર નો સંવાડું મોણ વા વાયા વ’ પરંતુ જે મીઠાને ખાઈ ન શકે અગર પી ન શકે એ મીઠાને “ક્ષિણ તત્ય વસંતિ” ત્યાં જે સાધર્મિક સાધુ હોય જેમ કે “મોકુદ્યા સાંગિક સાધુ હેય અથવા “મgoo' સમનેઝ હોય અથવા “બારિયા અપરિહારિક હેય અર્થાત્ જેને છેડી ન શકાય એવા સાધુ હોય અથવા “દૂનિયા સમીપસ્થ રહેલ સાધુ હોય તેલ ગણાચવું વિચા” એ સાધમિક વિગેરે સાધુઓને એ આપી દેવું. અર્થાત્ તે લીધેલ મીડું સાંગિક વિગેરે સાધર્મિક સાધુઓને આપી દેવું પરંતુ “નો ગરથ કામિયા’ જ્યાં સાધર્મિક વિગેરે સાધુ ન હોય તે “શહેર વરિયાવળ શી જેમ પહેલાં બહુ પર્યાપન્ન બચેલ આહારના સંબંધમાં આલાપક કહેવામાં આવેલ છે. “તદેવ વાચદ ' એજ પ્રમાણે નમકમાં સંબંધમાં આલાપક સમજી લેવા અર્થાત એ બચેલ મીઠાને પણ દગ્ધ થંડિલાદિ પ્રદેશમાં જ રાખી દેવું જોઈએ. એ સૂ. ૧૦૯
હવે આ દસમા ઉદ્દેશાના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.
ટકાથ–“પણ વસ્તુ તરસ મધુરસ મિસ્કુળ વા' આ ઉપરોક્ત આહાર સંબધ સંયમનું પાલન કરવું એજ એ ભાવ સાધુ અને ભાવ સાધ્વીનું “નામાર્ચ રિમિ’ સમગ્રપણું છે. અર્થાત્ સાધુના સંયમની સંપૂર્ણતા છે. એમ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે. સૂ ૧૧૦
દસમે ઉશે સમાપ્ત
અગીયારમે ઉદ્દેશક દસમા ઉદ્દેશામાં પ્રાપ્ત થયેલ પિંડગ્રહણની વિધી બનાવેલ છે. તેથી આ અગીયારમાં ઉદેશામાં વિશેષ રીતે પિંડગ્રહણની વિધી જ બતાવે છે.
ટીકાઈ- ‘fમવાળાઓને પ્રમાણં' ભિક્ષટન કરવાવાળા કેઈ સાધુએ નીચે પ્રમાણે બીજા સાધુની પાસે આવીને કહ્યું. “માણે વા વનમાળે વા' આપ સાંગિક છે કે એક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૨