________________
તે આવા પ્રકારના સ્વાધીની કૃત અશનાદિ આહાર જાતને “Biફુગં” અપ્રાસુક તથા ગળ
ળિ અનેષણીય આધાકર્માદિ દોષવાળા યાવત માનીને સાધુ અને સાઠવીએ તે આહાર મળે તે પણ તેને ગ્રહણ કરશે નહીં. કારણ કે આવા આહારને ગ્રહસ્થ આપવા અનુમતિ ન આપેલ હોવાથી અને પિતાને આધીન રાખેલ હોવાથી અમાસુકાદિ દોષ યુક્ત હોવાને કારણે તેને લેવાથી સંયમ આમ વિરાધના થાય છે. પરંતુ “તું વહિં સમજુvori' જે તે આહાર આપવા માટે ગૃહસ્થ અનુમતિ આપી હોય અને સંનિણિ અન્યના અધિન પણામાં કરેલ હોય તે તે આહાર ઘાસુ લાવે અચિત્ત તથા યાવતું એષણય આધા. કર્માદિ દોષથી રહિત માનીને “ઢામે સંતે પહિહિંગા” પ્રાપ્ત થાય તે તે સ્વીકારી લે. કેમ કે સચિરાદિ દેષ રહિત હોવાથી તેવી રીતે શ્રાવકોએ અનુમત કરેલ તથા પરાધીનિ કુત અશનાદિ આહાર જાતને પ્રાપ્ત થતાં તે લેવાથી સંયમ આત્મ વિરાધના થતી નથી. શાસ, ૧૦૧
હવે આ નવમા ઉદ્દેશાના કથનના ઉપસંહાર કરતાં કહે છે –
ટીકાથ–પુર ફુ તરસ મિડુત મિશુળ આ પિડેષણ વિષયક સંયમ નિયમનું પાલન કરવું એજ એ પૂર્વોક્ત સાધુ અને સાધ્વીનું સામયિં રિ િસામગ્રચ-સાધુ ભાવની સમગ્રતા સમજવી અર્થાત્ નિયમ પૂર્વક પિંડેષણ સંબંધી સંયમનું પાલન કરવું એજ સાધુની સમાચારી છે. એમ વીર ભગવાન મહાવીર સ્વામી કહે છે. તેથી સાધુ સાધીએ સંયમનું બરાબર પાલન કરવું સુ. ૧૦૨ /
આ નવમે ઉદેશક સમાપ્ત .
દસ ઉદેશે આ પહેલા નવમાં ઉદ્દેશામાં પિંડગ્રહણ પ્રકાર બતાવવામાં આવેલ છે. હવે આ દશમા ઉદ્દેશામાં ઘણું એવા સાધુ જનને એગ્ય ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે સાધુના કર્તવ્યનું કથન કરે છે. -
ટીકાર્થ– જાઓ’ તે પૂર્વોક્ત એક સાધુ “€િTM વા વિંgવાચં વિત્તા ઘણા સાધુઓને થાય તેવું અર્થાત્ બહુજન સાધારણ એવા અશનાદિ ચાર પ્રકારના આહાર જતને લઈને તે સાધુ “જે સાHિણ બળાપુરિઝર સાધર્મિક સાધુઓને પૂછયા વિના જ અર્થાત એકબીજાની સાથે પરામર્શ કર્યા વિના જ બાર ઘરર સુજી જે જે સાધુઓને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૭૫.