SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અલળ વા પાળે ત્રા લાર્મ વા સારૂનું વા આધાકદિ દ્વેષવાળુ અશન, પાન, ખાદિમ કે સ્વાદિમચારે પ્રકારના આહાર જાત ‘મોત્તણ્ વા પયદ્ વા' ખાવા કે પીવાનુ કલ્પતુ નથી. કેમ કે આધાકર્માદિ દોષવાળું અશનાદિ લેવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થાય છે. એ રીતે સે ત્રં પુનરૂક્ષ્મ અરૂં. અવળો અટ્ઠા નિટ્ટિય' જે આ પેાતાને માટે અમે બનાવીને રાખેલ છે ‘તું અસળ વા વાળં વાલાર્મ વા સાક્ષ્મ વા' તે આ અશનાદિ ચતુર્વિધ આહાર જાત ‘સવ્વમેચ' સમગ્ર રીતે ‘સમાન નિત્તિ મો' શ્રમણાને આપીએ છીએ ‘વિચારૂં વયં વછા' વળી અમે શ્રાવકો પછીથી ‘અવળો અઠ્ઠા’પછીથી અમારે માટે ‘સળં વા પાળ ના લાર્મ વા સામં વા' અશનાદિ ચતુર્વિધ આહાર જાત ચેફસામો' ખન વી લઇશુ ‘ત્યારે નિવોર્સ' આવા પ્રકારના એ શ્રાવકાના શબ્દ ‘મુખ્તા સિÆ' સ્વય' સાંભળીને અથવા ખીજા દ્વારા જણીને ‘તદ્વાર સળં વા પાળે વા સ્વામં યા સામં વ તેવા પ્રકારના અશનાદિ ચતુર્વિધ આહાર જાતને પશ્ચાત્કર્માંના ભયથી ‘અન્નામુ” સચિત્ત તથા ‘અનાસત્ત્તિ' અનેષણીય આધાકર્માદિ દેખવાળુ’ ‘જ્ઞાવ’ યાવત્ સમજીને સાધુ કે સાધ્વીએ ‘છામે સંતે’ મળે તે પણ ‘નો દિશાન્તિ' ગ્રહણ કરવુ નહી.. કેમ કે એ રીતે પાછળથી બનાવવાના શ્રાવકાના સલ્પવાળા અશનાદિ આહાર પશ્ચાત કર્મના દોષથી દૂષિત હવાથી સયમ આત્મ વિરાધક થાય છે તેથી સાધુ કે સાધ્વીએ તેને લેવે ન જોઇએ, અર્થાત્ પશ્ચાત્ ક દોષવાળા પણ્ અશનાદિ ચતુર્વિધ આહાર જાત સયમ આત્મ વિરાધક થાય છે તેથી તેને લેવાના નિષેધ કરેલ છે. ા સૂર ૯૪ ।। હવે પિંડૈષણાના અધિકાર હેાત્રાથી ભિક્ષા વિશેષને ઉદ્દેશીને તેના નિષેધ બતાવે છે.ટીકા-સે મિવલૂ વા મિન્તુળો વા' તે પૂર્વોક્ત સાધુ અગર સાધ્વી ાવવુ.જીં જ્ઞા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લેવાની ઇચ્છાથી ‘વિનું સમાળે' પ્રવેશ કરીને અગર ‘વલમાળે' વાસ કરતા થકા અથવા નામાનુજમ તૂફ઼ગ્નમાળે વા' એક ગામથી બીજા ગામે જતા તે દ્ગ પુળ Ë નળિજ્ઞ' તે સાધુ કે સાધ્વી જો નીચે કહેવામાં આવ્યા પ્રમાણે જાણે જેમ કે ‘નામ વા’ આ ગામ છે. ર્ં વા' અથવા નગર છે. અથવા ‘વેલું વા’ નાતુ નગર છે. અથવા જ્વૐ વા' નાનુ ગામ છે. અથવા મડર વા' અથવા નાની જુપડી છે, અથવા ‘પટ્ટ વા” નાનુ ગામ છે. અથવા ‘વારં વા’ખાણુ છે, અથવા ‘તોળમુદ્દે વા દ્રોણુમુખ છે. નાવ રાચદ્દાને વા' અથવા રાજધાની છે. એવું સમજવામાં આવે કે ‘રૂમ સત્રજી નામંત્તિ' આ પૂર્વોક્ત ગામામાં અથવા નયરે વા' નગરીમાં અથવા ૩૨ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૬ ૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy