SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્ત પૃથ્વીકાયનુ` સંઘટન થવાયી સચિત્તની હિંસા થવાનેા સંભવ રહે છે. અને આધા કર્માદિ દાષાથી પણ યુક્ત છે. તેથી તેવા પ્રકારને અશનાદિ આહાર સાધુ સાધ્વીએ લેવા નહીં ! સૂ. ૬૮૫ હવે અકાય અને અગ્નિકાય જીવની હિંસાને ઉદ્દેશીને ભિક્ષાના નિષેધ કરે છે.-ટીકા’તે મિત્ત્વ ના મિત્રવુળી વ' ઇત્યાદિ ‘સે મિત્રણ્ યા મિવુળી વ' તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી જાયg& ગા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા લાભની આશાથી ‘વિદ્ને સમાળે’ પ્રવેશ કરતાં તે પુછ્યું નાળિગ્ગા' ને આગળ કહેવામાં આવનાર રીતે જાણી લે કે સળં વા વાળ વા લામ વા સામ વા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત ભાજીદાયવત્રિય ચેત્ર' અકાયિક જીવેાના ઉપર રાખેલ છે તેમજ છું બળિાથટુિચ' અગ્નિ ક્રાયની ઉપર રાખેલ છે તે તેવા પ્રકારના અશનાદિ ચતુર્વિધ આહાર જાતને અપ્રાસુક– સચિત્ત હાવાથી અનેષણીય માનીને ‘છામે સંતે ખોદિયાજ્ઞિ' મળવા છતાં પણ ગ્રહણુ ન કરે. અર્થાત્ પૂર્વોક્ત પૃથ્વીકાયિકના સંબધમાં કહ્યા પ્રમાણે અષ્ઠાચિક અગર અગ્નિકાયના ઉપર રાખેલ અશનાદિ આહાર જાતને અપ્રાસુક અને આધાકર્માદિ દોષ યુક્ત હોવાથી અનેષણીય સમજીને મળવા છતાં ભિક્ષા માટે તેને સાધુ સાધ્વીએ ગ્રહણ કરવા નહી. કેમ કે‘વહીવ્રચા' કેવલ જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આાવાળમેય’ અષ્ટાય અથવા અગ્નિકાયની ઉપર રાખેલ અશનાદિ ચતુર્વિધ આડાર જાત વાન’ કર્મો ગમન-કર્માંધનનું કારણ બને છે. તેથી આ રીતના અકાય મગર અગ્નિકાયની ઉપર રાખેલ આહાર સાધુ અને સાધ્વીએ લેવા ન જોઇએ. હવે તેનું ઉપપાદન કરતાં કહે છે.- ‘અસંગ' અસયત-- ગૃહસ્થ શ્રાવક ‘મિત્રવૃત્તિ. ચા' સાધુને ભિક્ષા આપવાની ઈચ્છાથી ‘ધ્વનિાય'' અગ્નિકાય જીવને ઇન્દ્રિય સ્તવિ’ ઉન્મુક–“ધન લાકડા વિગેરેને વારંવાર પ્રજવલિત કરીને અને પ્રજવલિત અગ્નિમાંથી ઇંધન વિગેરેને ‘નિમ્નષ્ક્રિય નિમ્નશિય' વારવાર બહાર કહાડીને તેમજ બોરિય બોચિ' અગ્નિ કાયની ઉપર રાખેલ પાત્રને નીચે ઉતારીને અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ‘આદુર્વજ્ઞા' ભિક્ષા માટે આપવા માટે લાર્વીને સાધુને ભિક્ષા આપશે પણ તે લેવું નહીં તેનુ કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે.-‘અદ્ મિíાં પુથ્થોટ્ઠિા પસવ′′ળા' સાધુ અને સાધ્વીને પહેલા કહેવામાં આવેલ એવી પ્રતિજ્ઞા-નિયમ છે, અર્થાત્ સત્યમ સારી રીતે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૫૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy