________________
પિષણના અધિકારથી અગ્નિકાય છની હિંસાને ઉદ્દેશીને ભિક્ષા ગ્રહણને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાઈ–“સે મિલ્લૂ મિતુળો જા” તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાદેવી “હેંઘરું કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઈચ્છાથી “વિક્ટ્ર સમોને પ્રવેશ કરીને “પુળ gવં કાળજ્ઞા તેમના જાણવામાં જો એવું આવે કે- ‘અvi a,Ti વા વાર વા સારૂ લા’ અશન પાન ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત જાળિણક્રિશ્વત્ત અગ્નિની ઉપર રાખવામાં આવેલ છે. એ પ્રમાણે જોઈને કે જાણીને “રાજા” તેવા પ્રકારનું “ વા વાળું ના હારૂદં વા સારૂ વા’ અશન પાન ખાદમ અને હવાદિમ જાણચં' એ રીતે અગ્નિની ઉપર રાખેલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ ચારે પ્રકારના આહાર જાતને સચિત સમજીને ઢામે સંતે ળો પશિiાના” મળે તે પણ સાધુ કે સાવીએ ગ્રહણ કરવું નહીં કેમ કે “ગરીવૂવા આયાળમેથે કેવળજ્ઞાની વીતરાગ ભગવાન મહાવીર પ્રભુ એ કહ્યું છે કે આ પ્રમાણે અગ્નિની ઉપર રાખેલ અનાદ્ધિ આહાર જાત કર્મબંધનું કારણ છે, તેથી ભાવ સાધુ અને ભાવ સાધ્વીએ આ પ્રકારને અશનાદિ આહાર લે નહીં, એજ પ્રમાણે “áરા મિgવરિયાણ’ ગૃહસ્થ શ્રાવક ભિક્ષા આપવાની ઈચ્છાથી “તિજમાળે વા નિસવમળ વા’ અગ્નિની ઉપર રાખેલ વટલેઈ વિગેરેથી અશનાદિ આહારને ઉત્સચન કરતા કે બહાર કઢાડતા હોય તથા અગ્નિની ઉપર રાખેલ પત્રમાંથી નીકળતા દૂધ વિગેરેને પાણીથી છાંટતા હોય તથા અગ્નિ ઉપર રાખેલ અશનાદિ આહાર જાતને હાથ વિગેરેથી એકવાર કે વારંવાર “રામ=1 માળે વ ામકનમાળે વા' આમર્જન પ્રમાર્જન કરતા હોય તથા અગ્નિની ઉપરથી કોથમાળે વા વરમાળે લા અશનાદિ આહારને ઉતારતા હોય કે વાંકાચૂકા કરતા હોય તે “ગાળિકી હિંસાના અગ્નિકાય છની હિંસા થાય છે, પરંતુ “કહું મિત્ર જો પુળ્યોરિટ્ટ પ્રત રૂMા' પૂર્વોક્ત રીતે સાધુ અને સાવીની આ પ્રતિજ્ઞા છે. “ક સારો એજ હેતુરૂપ કારણ છે, એજ કર્તવ્ય પાલન કરવાનો નિયમ છે. “સુવણે એજ ઉપદેશ છે. “વં તારું સાં વા, TIM વા રૂમ વા સારૂ+ વા’ તે પ્રકારના અગ્નિ પર રાખેલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ ચતવિધ આહાર જાત “કાળિmત્તિ સાસુયં” અગ્નિ પર રાખેલ હોવાથી સચિત્ત અને
અળબિ અનેષણય-આધાકર્માદિ દેથી યુક્ત સમજીને “અમે તે જ વરરાફિના પ્રાપ્ત થાય તે પણ લેવું નહીં, કેમ કે આ રીતના અશનાદિ આહાર જાત અગ્નિની ઉપર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४८