________________
સૂર્યાં કરેલ ભીનુ ચૂર્ણ વિશેષ આ પ્રકારના ભીના રજ: ક્ષાર માટિ વિગેરેથી ‘સંસદે’ સ્પર્શીયલા હાથ વિગેરેથી અપાતા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ગ્રહણ કરવા નહીં. કેમ કે ઐરિક મનઃશિલા વિગેરે ખાણ વિશેષમાંથી ઉત્પન્ન થવાથી ચિત્ત મનાય છે અને ભીની ધૂળ વિગેરે પણ ભીના હૈાવાર્થી ચિત્ત જ છે. ૫ સૂ. ૫૯ ૫
હવે સાધુ અને સાધ્વીને ગ્રહણ ચગ્ય આહાર સંબધી કથન કરે છે.
ટીકા-પુન ય જ્ઞાનિજ્ઞા' જો સાધુ અને સાધ્વીના જાવામા એવું આવે કે– ‘નો અહંસકે સટ્ટ' હસ્ત કે પાત્ર વિગેરે બીજા શીતેાદક વગેરેથી સ ંસ્કૃષ્ટનથી પરંતુ કેવળ ગ્રહય આહારથી જ સત્કૃષ્ટ છે, એ પ્રમાણે જોઇને ‘તત્ત્વરે સંસ@ળ સ્થુળ વા’ આ રીતના ગ્રાહ્ય આહાર માત્રથી સ'પૃષ્ટ હાથથી અથવા મત્તુળ વા' પાત્રથી અથવા ‘વ્વિા વા' કડછીથી અથવા માચળેગ વા' વાસણુથી આપવામાં આવતા સન્ થા, પાળ વા, વરૂમ વા, સારાં ' અશન પાન ખાદિમ અને સ્વાદિમ એ રીતના ચતુર્વિધ આહાર જાત ‘મુä' અચિત્ત અને ‘સળીય જ્ઞાય દિકિન્ના' એણીય આધાકમાંઢિ ઢો વિનાના સમજીને તેને ગ્રહણ કરવા અર્થાત્ યદિ જો તે સાધુના જાણુવામાં એવું આવે કે-હાથ કે પાત્ર અગર કડછી વિગેરે શીતેાદકાદીથી લાગેલ નથી કેવળ આપવામાં આવનારા આઢાર માત્રથી જ સસૃષ્ટ-સ્પર્શેલ છે. તે તે પ્રકારના હાથ વિગેરેથી અપાત અશનાદિ ચારે પ્રકારના આહાર જાત અચિત્ત ખને આધાકર્માદ્રિ દેષા વિનાના છે તે તેવા પ્રકારના આહાર લઈ લેવા કેમ કે આ પ્રકારના આહારને લેવાથી સંયમ અને આત્મ વિરાધના થતી નથી. ॥ સૂ. ૬૦ ॥
પિતૈષણાના જ અધિકાર હાવાથી ભિક્ષા સંબંધી નિષેધનું જ સત્રકાર કથન કરે છે.
ટીકા’-સે મિલ્લૂ ના મિવુળી વા' તે પૂર્વોક્ત ભાવ સાધુ કે ભાવ સાધ્વી સે દ્ગ પુળ નભિજ્ઞા' તેઓના જાણવામાં જે એવુ' આવે કે વિદુ: વા વતુર્ય વા નાવ' પૌઆને અર્થાત્ ડાંગર, ઘઉં, જવ, વિગેરેની સચિત્ત ધાગ્રીને અથવા બહુરજ અધિક છેડા ના કણાથી યુક્ત અન્નને અથવા યાવત્ શેકેલા ઘડું વિગેરેના લેટને અર્થાત્ સત્તને અગર ‘પાકરું 'ચાખાને અથવા ધન્યાદિના લેટને સંગ મિત્રવુ પક્રિયા' ઋસયત-ગૃહસ્થ શ્રાવક સાધુને આપવાની ઈચ્છાથી ‘ચિત્તમત્તાત્fસજાર્ જ્ઞા' ખીજ અર્થાત્ સચિત્ત શિલા પર અર્થાત્ જેના પર ખી પડેલા હૈાય તેવી શિલા પર
आ० २१
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪ ૬