________________
દુર્ગધ ગધેમાં અત્યંત આસક્ત થવું નહીં. તથા રાગદ્વેષ પણ કરે નહીં. આ પ્રમાણે ઉક્ત સર્વવિધ પરિગ્રહત્યાગ રૂપે પાંચમાં મહ વ્રતની આ ત્રીજી ભાવના સમજવી.
હવે એજ સર્વવિધ પરિગ્રહત્યાગ રૂપ પાંચમા મહાવ્રતની ચોથી ભાવનાનું નિરૂપણ કરવા માટે કહેવામાં આવે છે,–“શ્વરા માવ” સર્વવિધ પરિગ્રહત્યાગ રૂપ પાંચમાં મહાવ્રતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ચોથી ભાવનાનું નિરૂપણ કરતાં કહે છે કે–નિરમાનો નીવા મgogomiડું સારું રસાયણ છવા ઇન્દ્રિયથી જીવ અર્થાત્ બધા પ્રાણિ મને જ્ઞાનજ્ઞ એટલે કે પ્રિય અપ્રિય બધા પ્રકારના મધુરાદિ રસનું આસ્વાદન કરે છે. “ત+ઠ્ઠા મgoળામgoળfë રëિ નો સન્નિકા” તેથી નિન્ય મુનિએ પ્રિય અપ્રિય દરેક પ્રકારના મધુરાદિરોમાં આસક્ત થવું નહીં અને જ્ઞાન વિનિયમાવઝિsઝા” યાવત્ પ્રિય અપ્રિય મધુરાદિ રસોમાં અનુરક્ત પણ થવું નહીં. તથા પ્રિય અપ્રિય મધુરાદિ રસમાં ગર્ધા એટલે કે લેભ પણ કરે નહીં અને પ્રિય અપ્રિય મધુરા રસમાં મહ પણ કરે નહીં અને મને જ્ઞામણ રસો માટે વિનિર્ધાત એટલે કે વિનાશને પણ પ્રાપ્ત થવું નહીં. કેમ કે વહીવૂયા સારામે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે-આ મધુરાદિ રસનું આસ્વાદન કરવું તે આદાન અર્થાત્ કમબંધનું કારણ મનાય છે. કેમ કે “નિષથે નં મgoળામgoળેë ડુિં સન્નમને નિર્ગ
મુનિ મને જ્ઞામને જ્ઞ મધુરાદિ રસમાં આસક્ત થઈને “નાર વિળિદાયમાઈઝમાળે સતિયા’ યાવત પ્રિય અપ્રિય મધુરાદિ રસમાં ગર્ધા કરીને એટલે કે મધુરાદિ રો માટે લેભ કરીને અને મધુરાદિ રસમાં મેહ કરીને તથા મધુરાદિ રસમાં વિનિતને પ્રાપ્ત કરીને શાંતિરૂપ ચારિત્ર સમાધિને ભંગ કરે છે. “રાવ મંતિજ્ઞા યાવત્ શાંતિરૂપ બ્રહ્મચર્યને પણ ભંગ કરનાર બને છે. અને શાંતિ માટે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. અને “ર તથા રસમra નીહા વિનામાથી જહુવેન્દ્રિયના વિષયભૂત મધુરાદિ રસનું આસ્વ દન ન કરવું તેમ થતું નથી. કારણ હુવેન્દ્રિયના વિષયભૂત મધુરાદિ રસ અવશ્ય આસ્વાદનીય મનાય છે. અર્થાત મધુ દિ રે જડ્ડવેન્દ્રિના વિષય હોવાથી તેનો આસ્વાદ લે તે બધા જ પ્રાણિયે માટે અનિવાર્ય રીતે જરૂરી મનાય છે. તેથી પ્રિય અપ્રિય રસમાં “ રોણા ને તા તે મિલ્લૂ વજાણે જે રાગદ્વેષ ઉત્પન થાય એ મધુરાદિ રસ સંબધિ રાગદ્વેષને નિગ્રંથ મુનિએ ત્યાગ કરો કારણ કે મધુરાદિ રસમાં રાગદ્વેષ કરવાથી સંયમની વિરાધના થાય છે કેમ કે-“જો જીવો મણુન્નામપુના સારું રતાત્તિ જવસ્થા માવળા” જીહ ઈદ્રિયથી હવબધા પ્રાણિ મધુરાદિ રસો આસ્વાદ લે છે. તેથી નિગ્રંથ મુનિને પણ મધુરાદિ રસાસ્વાદ માટે ઇચ્છા થાય પણ મધુરાદિ રસ માટે નિર્ગસ્થ મુનિએ શદ્વેષ કરે નહીં આ પ્રમાણે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચમાં મહાવ્રતની આ ચોથી ભાવના સમજવી.
હવે એજ સર્વવિધ પરિગ્રહ પરિત્યારૂપ પાંચમા મહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“દાવા પંજમાં માવળા' સર્વવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭ ૨