________________
પર્યન્ત ભગવાન મહાવીર સ્વામી વલ્યમ પ્રકારથી અનેક પ્રકારનું દરરોજ દાન કરશે તે પછી ભગવાન શ્રી મહાવીર સ્વામી દીક્ષા ધારણ કરશે. તેથી દીક્ષા ગ્રહણ કરતા પહેલાં એક વર્ષ સુધી અર્થ સંપત્તિઓની “તો અથigયા પવત્ત પુરવાળો’ સૂર્યોદયથી આરંભીને મહાવીર પ્રભુની દાનવિધિ ચાલુ થાય છે. એટલે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા ધારણ કરી તે પહેલાં એક વર્ષ સુધી દરરોજ સૂર્યોદયથી આરંભ કરીને એક પ્રહર અર્થાત ત્રણ કલાક સુધી સાંવત્સરિક દાન અને વર્ષાદાનને આરંભ કરશે.
હવે દાન વિધિની સંખ્યા બતાવે છે. “gT forોહી વિ પૂજા સચઠ્ઠ” એક કરોડ હિરણ્ય અર્થાત્ એક કરોડ સોનામહે૨ અને “જૂr” અર્થાત્ સંપૂર્ણ આઠ શતસહસ્ત્ર એટલે કે એક કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દરરોજ આપતા હતા એ રીતે એક વર્ષ પર્યત દાન આપવા લાગ્યા. હવે દાન આપવાના સમયનું કથન કરે છે.–‘જૂરોચમાર્ગં ફિરુઝ પચા કુત્તિ સૂર્યોદયથી આરંભીને ત્રણ કલાક સુધી લાગ એક કરોડ અને આઠ લાખ સેનામહેરનું દાન ભગવાન શ્રી મહાવીર સ્વામી આપતા હતા.
હવે દરરોજ એક કરોડ આઠ લાખના ક્રમથી આ પતા એક વર્ષની દાન સંખ્યા સૂત્રકાર બતાવે છે. તિજોયા વોરિયા ત્રણસો કરેડ અર્થાત્ ત્રણ અબજ “મારું રસ હૃતિ જોશી અને અઠયાસી કોડ “કસીરું = સચરં’ એંસી લાખ અર્થાત્ ત્રણ અબજ અધ્યાસી કોડ અને એંસી લાખ સોનામહોરે “ સવજીરે રિ' એક વર્ષમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગરીબ દીન દુઃખી યાચકોને વહેંચ્યા
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને કાતિક દેએ આપેલ પ્રતિબંધન અર્થાત્ ઉપદેશનું નિરૂપણ કરે છે.” મળવું ધારી લેવા ઢોરચા મહુરૂઢિચા' વૈશ્રમણ કુંડલધારી
કાતિકદેવ અર્થાત અત્યંત સમૃદ્ધિવાળા કાન્તિકદેએ ભગવાન તીર્થકર જીનેન્દ્ર વીતરાગ વર્ધમાન શ્રીમહાવીર સ્વામીને અર્થાત્ પંદર કર્મભૂમિ માં અવતાર ધારણ કરવાવાળા
િિત્તયં રિવરં પન્નાસ; Hચૂમીઠું ભગવાન શ્રી મહાવીર સ્વામીને ધર્મપ્રચાર કરવા પ્રતિબંધ અર્થાત્ ઉપદેશ આપે.
હવે કાતિક દેવેના નિવાસસ્થાનનું નિરૂપણ કરવામાં આવે છે. મમિ ચ ઉમી જોઢવ્યા પટ્ટાફળો મ’ બ્રહ્મ ૯૫ પાંચમા તમસ્કાયરૂપ બ્રહ્મક૯પની મધ્યમાં કૃષ્ણરાજી છે. ધોતિયા વિના બકૃણુ વધા વિકar” તેની વચમાં લેકનિક દેવેના નિવાસ સ્થાન આઠ પ્રકારના છે. એટલે કે કાતિક વિમાન અર્થાત્ લક્રાન્તિક દેવેના નિવાસ સ્થાનરૂપ વિમાને અસંખ્યાત વિસ્તારવાળા આઠ પ્રકારના લેકાન્તિક દેવેના નિવાસસ્થાનરૂપ છે તેમાં તેઓ નિવાસ કરે છે.
હવે કાતિક દેએ ભગવાન શ્રી મહાવીર સ્વામીને આપેલ પ્રતિબંધનું સ્વરૂપ બતા વવામાં આવે છે. “gg વનિયા માવં વોહૂિતિ નિષ વીર' આ પૂર્વોક્ત દેવનિકાય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૪