SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ મrણે” એ વર્ષના ત્રીજો માસ અને “ઉત્તમ રૂપાંચમા પક્ષમાં અર્થાત્ “મારો દુ' અશ્વિન કૃષ્ણ પક્ષમાં “તરણ આવરણ તેરવીવાળ આસો માસની તેરસ તિથિની રાત્રે ‘ઘુત્તfહું તત્તળ' હસ્તત્તર અર્થાત્ ઉત્તરા ફાગુની નક્ષત્રની સાથે “રોગમુવાજui’ ચંદ્રને યોગ પ્રાપ્ત થાય ત્યારે એટલે કે પૂર્વોક્ત વર્ષના ત્રીજા મહીનાના આસું વદની તેરસ તિથિની રાત્રે ઉત્તરા ફાગુની નક્ષત્રની સાથે ચંદ્રમાને સંબંધ થયે ત્યારે ‘વાણી િસારુ ત્તિ બાસી રાત દિવસ વિરૂતેદિ' વીતિ ગયા પછી તેની પણ સુવિચરૂ પરિવાર કાશીમી રાત દિવસના પર્યાય (વારો) વામ આવ્યું ત્યારે અર્થાત્ કાશીમી રાત્રે ળિFruggéનિવેરા દક્ષિણ દિશા બાજુના બ્રાહ્મણ કુળના નિવાસ સ્થાનરૂપ કંડપુર નામના ઉપનગરથી ઉત્તરત્તિયyપુજનિયંતિ' ઉત્તર દિશા તરફના ક્ષત્રિય કુલના નિવાસ સ્થાનરૂપ કુડપુર નામના ઉપનગરની “ના, ત્તિવાળ’ જ્ઞાત વંશના ક્ષત્રિય જાતિમાં દ્ધિથર વૃત્તિથ વગુત્તર કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રીયની પત્ની “રિત જાણ ક્ષત્તિ જળg afસટ્ટર દુત્તાd' વાસિક ત્રવાળી ત્રિશલા નામની ક્ષત્રિય સ્ત્રી જાતના જણમાળ પુછાળે” અશુભ પુદ્ગલેને અર્થાત્ અમાંગલિક પરમાણુઓને “મવાર પિત્તા અપહાર કરીને અથત ગર્ભાશયથી બહાર કઢાડીને અને કુમાળે પુજા જfeત્ત એ ગર્ભાશયમાં શુભ પુદ્ગલેને પ્રક્ષેપ કરીને અથાત્ માંગલિક પરમાણુરૂપ પુદ્ગલેને રાખીને “છિત્તિ દમં સારૂ ત્રિશલા મહારાષ્ટ્રના ગર્ભમાં પ્રવેશ કરાવ્યું અર્થાત શકે. ન્દ્રની આજ્ઞાથી દેવેન્દ્ર દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાંથી કહાડીને ભગવાન્ શ્રી મહાવીર સ્વામીને ત્રિશલાના ગર્ભમાં મૂકી દીધું અને ત્રિશલાના ગર્ભમાં રહેલ બાળકને દેવાનંદ બ્રાહ્મણના ગર્ભમાં લાવીને મૂકી દીધે એજ ભાવથી કહ્યું છે કે જે વિ ચ સે તિરસ્કાર સ્વત્તિયાળી જે ત્રિશલા ક્ષત્રિયાણીના “છિત્તિ જ ઉદરમાં ગર્ભ હતા “d વિજ” તેને પણ “ળિ મrangવુરસંનિવેસં’િ દક્ષિણ દિશાના બ્રાહ્મણ કુલના નિવાસ સ્થાન ભૂત કુડપુર નામના ઉપનગરમાં “કસમત્તલ માળH' ગભ દત્ત બ્રાહ્મણની “સારુષોત્તર’ કૌડિલ્ય ગેત્રવાળા રસાળંા મળીe” દેવાનંદા બ્રાહ્મણના ‘વારું રચનાત્તાપે? જાલંધરાયણ ગોત્રવાળી પત્નીના “છિત જ સાફૂરુ ઉદરમાં ત્રિશલાના ગર્ભને લાવીને રાખી દીધે. અર્થાત્ જે ગર્ભ ત્રિશલા નામની ક્ષત્રીયાણીના ઉંદર માં હતો તે ગર્ભને દક્ષિણ દિશામાં રહેવાવાળા બ્રાહ્મણ કુડપુર નામના સંનિવેશ અર્થાત્ ઉપનગરમાં કૌડિલ્ય ગેત્રના ત્રાષભ દત બ્રાહ્મણની પત્ની જાલંધરાયણ ગત્રવાળી દેવાનંદ બ્રાહ્મણના ઉદરમાં હરણ કરીને મૂકી દીધું અને ગર્ભના ફેરફારવાળા સમયમાં જ “ક્ષમળે માવં મહાવીરે' શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ‘તિનાવરણ રાવ દોથા ત્રણ જ્ઞાનથી યુક્ત પણ થઈ ગયા. અર્થાત્ ઉક્ત પ્રકારથી ગના પરિવર્તન સમયમાં જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયા. તેથી અર્થાત એ ત્રણ જ્ઞાનથી યુક્ત હેવાથી “રિનિરક્ષifમત્તિ જ્ઞાન અને (મહાવીર સ્વામિ) દેવે દ્વારા બીજા ગર્ભમાં પહોંચાડાશે. એવું પણ જાણતા હતા. “જ્ઞાનિકળે કાગ' તથા દેવેન્દ્ર દ્વારા ગર્ભાન્તરમાં મને લઈ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩ ૨૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy