________________
પછી “મામકિન્નરનવા પરિઝ વા’ પાણીથી એક વાર કે અનેકવાર પ્રમાર્જન કરે એટલે કે ઘાને ધુવે તે એ ત્રાદિના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પ્રમાર્જનનું “નો સાચા સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા તો નિવમે કાય અને વચનથી પણ તે માટે એટલે કે ત્રણદિને ધે વા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. અર્થાત્ તન મન અને વચનથી તેનું સમર્થન કરવું નહીં. કેમકે-આ પ્રકારના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિ નું પ્રમાર્જન વિગેરે પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનનું કારણ મનાય છે તેથી કમબંધનથી છુડકરે મેળવવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આવા પ્રકારના ગૃહસ્ય શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિના પ્રમાર્જનને સ્વીકારવું નહીં. અગર તેને ગૃહસ્થ શ્રાવકને પ્રેરણું પણ કરવી નહીં. કારણ કે તેમ કરવાથી કર્મબંધરૂપી દેષ લાગે છે.
હવે સાધુને ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા પ્રણાદિના સંવાહન અને પરિમર્દનના નિષેધનું કથન કરવામાં આવે છે સિવા પર ચં િવ વા’ પૂર્વોક્ત સાધુ ના શરીરમાં “ જા’ ત્રણ અર્થાત ફેલ્લા ગુમડા વિગેરેના ઘાને અથવા વા' ગંડ એટલે કે ગલગંડ અર્થાત કંઠમાળ વિગેરેની ગાંઠને તથા “અરહું વા’ અરતિ અર્થાત્ અ (હરસને) અથવા પુઝર્થે વા’ ગુમ સ્થાનમાં થનારા પુલક નામના ત્રણવિસ્ફોટકને અથવા “
મરું વા’ ભગંદર નામના રોગના ઘાને પર અર્થાત્ ગૃડસ્થ શ્રાવક જે શ્રદ્ધાભક્તિથી “સંતા કરવા સ્ટિનિવા’ સંવહન કરે એટલે કે ધીરેધીરે શાંતિ ભાવથી દબાવે અથવા માલીશ કરે કે પરિ. વર્તન કરે તે “જો સાચ” તેનું સાધુએ અસ્વાદન અર્થાત્ મનથી અભિલાષા કરવી નહીં'. તથા “નો રં નિ' તન અને વચનથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રકારે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા ત્રણાદિનું સંવાહન કે પરિમર્દનપણ પરક્રિયા વિશેષ હોવાથી કમબંધનનું કારણ મનાય છે. તેથી કર્મબંધનથી કાયમને માટે છૂટવા દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ આ રીતના પિતાના શરીરમાં થયેલા
શ્રી આચારાંગ સૂત્ર : ૪