________________
પણ
તેમ કરવા માટે પ્રેરણા કરવી નહીં. કેમકે ઠંડા પાણી વિગેરેથી તેને ધાવાથી અાયિક જીવાની હિંસા થાય છે. જેથી સાધુને સંયમની વિરાધના થાય છે. તેથી સયમનું પાલન કરવાવાળા સાધુએ આ પ્રમાણે ગૃહસ્થા દ્વારા ત્રણાદ્ધિનુ ઠંડા પાણી વિગેરેથી ધાત્રા વિગેરે ક્રિયાની અભિલાષા મનથી પણ કરવી નહીં અને વચન તથા કાયાથી તેમ કરવા ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં.
હવે સાધુના શરીરમાં હરસ વગેરે વ્યાધિનું ગૃહસ્થ શ્રાવક દ્વારા એપરેશન વિગેર ક્રિયા કરાવવાના સૂત્રકાર નિષેધ કરે છે. તે ક્રિયા યો ાસિ વળવા એ પૂર્વોક્ત સાધુના શરીરમાં જો પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ત્રણુ અર્થાત ગુમડાને કે ફાલા વિગેરે ઘાને અથવા ‘igar’ગડને એટલે કે ગળગડ એટલે કે કઠમાળની ગાંડને અથવા ‘બર્’ અતિ અર્થાત્ અશ (હરસ) નામના વર્ણના અથવા ‘ચં’ પુલક નામમાં ત્રણ વિશેષને જોઈને અથવા ‘મારું વા' ભગંદર નામના ગુહ્યસ્થાનમાં થતા ત્રણને જોઇને અન્નયરળ સત્યજ્ઞાન' અન્યતર અર્થાત્ નરેણી વિગેરે શસ્ત્રવિશેષથી ઇિલિઝા વિષ્ટિનિવા એકવાર કે અનેકવાર ચીરફાડ કા૫કુપ કરે અર્થાત્ એપરેશન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા એપેરેશન અર્થાત્ અકે ભગદર વિગેરેનુ શસ્ત્રાદિથી કાપકુપત્તુ સાધુએ નો તે સાય' આસ્વાદન કરવુ નહી. એટલે કે સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા આ રીતે કરાતા અદિ બીમારીની ચીરફાડથી મનથી અભિલાષા કરવી નહી.. તથા નો ત નિયમે' તન અને વચનથી પણ આ પ્રકારના ફેલા ગડગુમડના ચીરફાડ કરવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા પણ કરવી નહીં કેમકે-આ પ્રકારના ગડગુમડની ચીરફાડ કરવી એ પણ પરક્રિયા વિશેષ હાવાથી કર્માંબધનુ' કારણ માનવામાં આવેલ છે. તેથી સસારની જન્મમરણની પર પરાથી કાયમના છુટકારા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સધુએ આવા પ્રકારની પેાતાના શરીરમાં અર્શીદની બિમારીના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા એપરેશનની તન મન અને વચનથી પણ પ્રેરણા કરવી નહી. કેમકે એ રીતે પ્રેરણા કરવાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળા માટે સાધુએ આ પ્રકારના ચીરફાડ કે એપરેશન કરવાની ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહી',
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦ ૬