SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ મિહિરવુળી ઘt તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “અrgaણું સારું કુળ જે વશ્યમણ રીતના શબ્દને સાંભળે ‘જા જેવાકે-“rifણ વા’ ગામમાં થતા શબ્દોને અથવા “નરળિ વા’ નગરમાં થતા શબ્દને અથવા “ નિમrfણ વા’ નિગમ અર્થાત્ મેટા નગરમાં થતા શબ્દને અથવા “વફાળાળિ વા’ રાજધાનીમાં થતા શબ્દને અથવા “જારમદૃાસંનિવેરા વા' આશ્રમ, પત્તન, અને સંનિવેશમાં અર્થાત્ ઝુંપડી કે નાના નાના નગરમાં થતા અનેક પ્રકારના શબ્દને “અન્નગારું વા તzgFારું વિવરવાડું સારું આ પ્રકારના કે બીજા અન્ય પ્રકારના પણ પ્રામાદિમાં થતા અનેક પ્રકારના શબ્દોને “રોયરિવાર નો સમિધારિજ્ઞા જમrig” કાનથી સાંભળવાની ઈચ્છાથી બહાર કોઈ પણ સ્થાનમાં જવા માટે મનમાં સંક૯પ કે વિચાર પણ કરવું નહીં. કેમકે–આવા પ્રકારના ગામાદિમાં ઉત્પન્ન થતા શબ્દને સાંભળવાની આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના ગ્રામાદિમાં થતા અનેક પ્રકારના શબ્દોને સાંભળવા મનમાં સંકલ્પ કે વિચાર કરે નહીં અર્થાત આવા પ્રકારના શબ્દોને કયારેય પણ સાંભળવા નહીં ફરીથી બગીચા વિગેરેમાં થતા શબ્દોને પણ સાધુ કે સાવીએ ન સાંભળવા વિષે સૂત્રકાર કથન કરે છે જે માત્ર વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી મારૂચારું હૃારું સુખે જે વફ્ટમાણ રૂપવાળા એક એક શબ્દને સાંભળે “i agr જેમકે–બારમrળ વા’ અત્યંત રમણીય બગીચામાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા “નાનાળિ વ’ ઉદ્યાન અર્થાત્ વાટિકામાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા “વાળ વા’ વનમાં થતા શબ્દને “વાસાદિ વા’ વનખંડ-વનસમૂહ કે વનખંડમાં થતા શબને અથવા વસ્ત્રાઉન ar દેવકુળ અર્થાત્ દેવમંદિર એટલે કે યક્ષ, કિનર, ગંધર્વ, વિગેરેના મંદિરમાં થતા શબ્દોને અથવા “તમારા વા’ સભાની ગોષ્ઠીમાં થતા શબ્દોને અથવા “gવાળ વા’ પાનીય શાળામાં ઉત્પન્ન થતા શબ્દને અથવા “અન્નચરાડું વા તારું સારું આ પ્રકારના બીજા સ્થાન થતા અનેક પ્રકારના શબ્દોને “#ourોથારિયા ને મિસંથારિકના જમાઈ' કાનેથી સાંભળવાની ઈચછાથી એ બગીચા વિગેરે સ્થાનમાં જવું નહીં કેમકે આ પ્રકારના શબ્દને સાંભળવાથી તેમાં આસક્તિ ઉત્પન થાય છે. જેથી સંયમની વિરાધના થાય છે. કેમકે આ આરામ વિગેરેના શબ્દો અત્યંત આકર્ષક હોય છે. તેથી આત્માની ઉન્નતિ રૂ૫ તપશ્ચર્યાદિમાં મન લાગે નહીં અને શબ્દાદિ વિષયેની તરફ આકર્ષણ થવાથી સંયમનું બરોબર પાલન થઈ ન શકે પરંતુ સંયમનું પાલન કરવું એજ સંયમી મુનિ અને સાધ્વીનું પરમ કર્તવ્ય હોવાથી આ રીતના બગીચા વિગેરેમાં થતા શબ્દોને સાંભળવા માટે ઉપાશ્રયમાંથી બહ૨ કોઈપણ સ્થાનમાં જવું નહીં. અટારી વિગેરેમાં ઉત્પન્ન થતા રમણીય શબ્દને પણ સાંભળવા માટે સાધુ અને સાવીએ ન જવા વિષે કથન કરે છે.–“રે મિઠુ વા મિgી વા' તે સંયમશીલ સાધુ અને સાવી “કાવેરૂયારું સારું કુળz’ જે વફ્ટમાણુ પ્રકારથી થતા શબ્દોને સાંભળે “R જેવા કે-“બટ્ટન વા’ અટ્ટ એટલે કે દુકાનમાં ઉત્પન્ન થતા શબ્દને “પટ્ટાસ્ટિયાન વા’ શ્રી આચારાંગ સૂત્ર : ૪ २८४
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy