________________
રે ગામોના રિયાઝા રસ્તામાં તેઓને જે લુટાર કે ચોર મળી જાય અને “તે મોસTT gવં વરે જ્ઞા” તે ચાર લુટારાઓ જે આ વક્ષ્યમાણ રીતે કહે કે “બાયસંતો ! સમUTI!” હે આયુષ્યન્ હે શ્રમણ ! “વાર્થ વર્ચે હિ ળિવિવાદિ આ વ લાવે અને મને આપવા અહીં મૂકી દે. આ પ્રમાણે તે લુટારા કહે તે “કારિચાg જેમ ઈર્ષા સમિતિ અધ્યયનમાં કહેવામાં આવેલ છે એજ રીતે અહીંયા આ વરપણથયનમાં પણ કથન સમજી લેવું “જાળૉ વાણિયાd' વસ્ત્રની પ્રતિજ્ઞા અર્થાત વસ્ત્રોને લેવાની ઈચ્છાથી એમ કહેવું જોઈએ, ભાવ આ કથનને એ છે કે–એ ચાર વિગેરે વસ્ત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી આવે તે એ ચાર લેકેથી ભયભીત થઈને અવળે રસ્તેથી સાધુએ જવું નહીં. પરંતુ શાંતચિત્તથી સમાહિત થઈને જ અ૫ ઉત્સુકતા વાળા થઈને અર્થાત્ વસ્ત્રાદિ પ્રત્યે અધિક મમતાવાળા ન થતા યતના પૂર્વ મુખ્ય રસ્તેથી જ જવું જોઈએ. હવે આ પાંચમા વચ્ચે પણ નામના અધ્યયનને અને તેના બીજા ઉદ્દેશાને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે “વસુ તરસ મિત્રપુરા ઉમરવુળ વા’ આ ઉપરોક્ત પ્રકારથી વસ્ત્રને ગ્રહણ અને ધારણ કરવા એ સાધુ અને સાથીનું “રામયિં સાધુતા અર્થાત્ સાધુ સામાચારી સમજ. કે જે ન સક્વહિં સમિર ફિર સયા જ્ઞાતિ સમ્યફ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર રૂપ સર્વાર્થોથી અને પાંચ સમિતિ અને ત્રણ ગુતિથી યુક્ત થઈને હમેશાં ચતના પૂર્વક જ રહેવું આ પ્રમાણે સુધર્માસ્વામી ગણધરોને ઉપદેશ આપે છે. કે ભગવાન વીતરાગ મહાવીર સ્વામીએ જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે હું કહું છું સૂ. ૧૧
વરાણા નામના પાંચમા અધ્યયનને બજે ઉદ્દેશે સમાપ્ત .પ-રા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં પચમું વઐષણ અધ્યયન સમાપ્ત પા
પારૈષણાધ્યયન કા નિરૂપણ
પાવૈષણા નામના છ અધ્યયનનો આરંભ પહેલા અધ્યયનમાં પિંડવિધિનું અને બીજા અધ્યયનમાં પિંડથી સંબદ્ધ વસતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨ ૭