________________
અથવા પાડવા ચેગ્ય છે. 'ચનાર માસ માત્રમાં લાવ' વિગેરે પ્રકારથી ‘નો માસિકન્ના’ ખેલવું નહી' કેમ કે આવા પ્રકારની સ્થૂલાદિ શબ્દરૂપ ભાષાને સાદ્ય-નિંદ્ય યા સગહ – યાવત્ અનં ઈંડ પ્રવૃત્તિજનક રૂપ સક્રિય તથા કટુ અને કશ તથા પરૂષ તથા પ્રાણિચાને પરિતાપજનક અને ભૂતપઘાત જનક સમજીને મનથી વિચાર કરીને ખેલવુ ન એઇએ. કેમ કે-થૂલ વિગેરે શબ્દે ક્રોધાદ્વિ કરાવનારા હૈાવાથી કલહ વિગેરે દ્વારા સાધુ અને સાધ્વીને સયમની વિરાધના થાય છે. તેથી સયમ નિયમ ત્રતાનું પાલન કરવા વાળા સાધુ તથા સાધ્વીએ મનુષ્યાદિના સંબંધમાં થૂલાદિ શબ્દોના પ્રયોગ કરવા નહી,
હવે મનુષ્યાદિના સંબધમાં ખેલવા ચેગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે.સેમિફ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘મનુÄ વા લાવ જ્ઞયર વ’ મનુષ્યને યાવત્ ગાય બળદને તથા ભેંસને અને હરણને તથા બીજા પશુ વિશેષને અને પક્ષિ વિશેષને તથા સર્દિને અત્ય'ત વિશાલકાયને જોઇને આ વક્ષ્યમાણુ રૂપથી ખેલવુ કેઅર્થાત્ લે તું પવૃિદ્ધાચ વાલ્ વ યજ્ઞ' અત્યં‘ત જાડા શરીરવાળાને જોઇને અથવા દ્રુષિતાયં' અથવા ‘સંહિતાય' અથવા ‘ચિત્ત માંર શોનિતાચ' અથવા અત્યંત પરિ પૂર્ણ ઇન્દ્રિય અર્થાત્ ‘પરિપૂર્ણુ ઈંદ્રિયવાળા વિગેરે પ્રકારથી ખેલવું, કેમ કે-માવા પ્રકારના પરિષદ્ધકાય' વિગેરે શબ્દને અસાવધ-અગડું અર્થાત્ અનિંદ્ય એવં યાવત્ અક્રિય અન દ...ડાદિ પ્રવૃત્તિ જનકરૂપ સક્રિય ન હેાવાથી તથા કટુ પણ ન હેાવાથી એવ' અકર્કશ, અનિષ્ઠુર, અપરૂષ હાવાથી અને પ્રાણિયાને ઉપતાપજનક પણ ન હેાવાથી અને ભૂતે ના ઉપઘાત જનક ન હાવાથી મનથી વિચાર કરીને સાધુ સાધ્વીએ ખેલવું,
હવે ગાય બળદને ઉદ્દેશીને સાધુ અને સાધ્વીએ ન ખેલવા ચૈગ્ય ભાષાનું પ્રતિ પાદન કરે છે.—ત્તે મિત્રણ વા મકવુળી વા' તે પૂર્વોક્ત સંયમશોલ સાધુ અને સાધ્વી વહવનાઓ નો વે' અનેક પ્રકારના રૂપાવાળી ગાયને જોઇને નોડ્યું વગા' આ વક્ષ્યમાણુ રીતે ખેલવું નહી તેં લા' જેમ કે બો ટુત્તિ વા' આ ગાય દેવા ચેગ્ય છે. અથવા આ ગાયને દવાને સમય છે તેમ પણ કહેવું નહી. તથા મેત્તિ વા આ બળદ દમવા ચૈગ્ય છે. તથા આ બળદ યુવાન છે. તથા ત્તિ વ” મા બળદ વાહને જોડવા ચૈાગ્ય છે અર્થાત્ ‘જ્ઞોપત્તિ વા’૬થે જોડવા લાયક થઇ ગયેલ છે. એ રીતે પણુ સાધુ અને સાધ્વીએ ખેલવું નહીં, કેમ કે ‘ચાર માસું આવા પ્રકારની ભાષા અર્થાત્ ‘હોદ્દો:’ વિગેરે શબ્દરૂપ ભાષા ‘સાયન્ગે લાવ' સાદ્ય સહ નિદ્ય તથા અનથ દડ પ્રવૃત્તિ જનક, સક્રિય એવં કટુ તથા કશ અને પરૂષ કઠોર અને પ્રાણિયાને ઉપતાપ કરનારી તથા ભૂતાપઘાતિની માનવામાં આવે છે. તેથી રોહા ઔ:” વિગેરે પ્રકારની ભાષાને મનથી વિચાર કરીને મેલવી નહીં... કેમ કે એવુ` એલવાથી ગાયનું દૂધ ઢવામાં આવે છે અને તે ગાયના મુખ્યાને ન મળવાથી પ્રાણિ વિશેષરૂપ એ ગાયના બચ્ચાને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૭