________________
અથવા સૂર્ય ન ઉગે તેમ પણ બલવું નહીં. તથા “જો વા યા કયા વા મા વા કચર તે રાજા વિજય પામે અથવા તે રાજા વિજય ન પામે એમ પણ સાધુ કે સાવોએ બોલવું નહીં. “જો હથgri માં માસિકગા’ આ પૂર્વોક્ત વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે-આવા પ્રકારના “નભ દેવ છે ઈત્યાદિ શબ્દ સાધુ કે સાધ્વીએ બેલવા નહીં પરંતુ કારણ વશાત્ “નવું મિલ્લુ વા મિલુળો વા' બુદ્ધિમાન તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વંતકિસિ વા’ અંતરિક્ષ એ પ્રમાણે નભને કહે તથા મેઘ એ પ્રમાણે કહેવું તથા પદ એમ કહેવું અર્થાત્ અ કશ વિગેરેને દેવ શબ્દથી વ્યવહાર ન કરે. તથા “જુવાજીવરિત્તિ જ્ઞા' ગુહાનુચરિત હેવાથી અર્થાત આકાશ દેવના ગમનાગમનનાં માર્ગ રૂપે પ્રસિદ્ધ હોવાથી મેઘને ગુહાનું ચરિત શખથી પણ કહી શકાય છે, તથા સંકુછિ શા નિરરૂપ કા જલવર્ષણના સંબંધમાં પણ “સંમૂચ્છિકજલ પડે છે તેમ કહેવું “જોર વર્ઝા અથવા પદ-જલ પ્રદાતા છે તેમ કહેવું અથવા વિદ્યારિ વ બલાહક વરસી રહેલ છે. અથવા વરસી ચુકેલ છે તેમ કહેવું અર્થાત્ આ ભૌતિક વાદળ વિગેરેને દેવ શબ્દથી વ્યવહાર કરશે નહીં
હવે સાધુ અને સાવીને સાધુપણ અને સંયમને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે- વજુ તરસ મિકડુ મિલુળ વાં’ એજ અર્થાત્ સર્વથા સંયમ પાલન કરવું એજ એ સંયમશીલ સાધુ અને સાધ્વીનું “સાાિ સામથ્રય-સમગ્રતા છે. અર્થાત સાધુત્વ તથા સામાચારી છે. જેને “કં નવ િનિ સહિg તથા કફજ્ઞાતિ સર્વાર્થ અર્થાત જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ અર્થોથી અને સાધનારૂપ પાંચ સમિતિથી તથા ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને હમેશાં નિરવદ્ય-દેષ રહિત ભાષા બોલવા માટે સાધુ અને સાધ્વી. એ પ્રયત્ન કરે એવું ભગવાન મહાવીર સ્વામી ઉપદેશ આપે છે. આ રીતે ચોથા ભાષા અધ્યયનને પહેલે ઉદ્દેશ પૂરે થયે છે સૂ. ૪ .
ભાષા અધ્યયનના બીજા ઉદ્દેશકને પ્રારંભ ભાષા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સાધુ અને સાધવને બેલવા ગ્ય અને ન બેલવા રોગ્ય શબ્દ વિશેષનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ બીજા ઉદ્દેશામાં પણ એજ બાકીના વક્તવ્યાવક્તવ્ય શક્તિ વિશેષનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કથન કરે છે
ટીકાથ-રે મિકq વા મિજવુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “ના રેસારું ગારું gifજ્ઞા' આગળ કહેવામાં આવનારા અનેક રૂપોને નેવે “રાશિ
૬ નો તરૂકન્નર' તે પણ એ સઘળા રૂપને વયમાણ રીતે કહેવા નહીં “કાકી નીતિ વા કંઠમાળ રૂપ ગંડરગવાળા પુરૂષને અથવા પાદશાત્મક ફિલપગ રૂ૫ ગંડ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯ ૨