________________
સં રળિ= લતા તે ચાર લુટારાઓ જે પિતાનું કર્તવ્ય સમજીને “વોન્નતિ થા જોર જોરથી અવાજ કરે અથવા “જાવ તિ વા યાવત્ દંડાથી મારે અગર જીવન રહિત કરવા ઈ છે અથવા “વલ્થ વા પંથે વડું વા grajoi વા’ હરણ કરેલ વસ્ત્રાદિ ચતુર્વિધ ઉપકરણને “છિંરિક વા કાર પરિદૃવિ વાંત્યાં જ અગર કોઈ બીજા સ્થાન પર ફેંકી દે અથવા લઈ જાય પણ “R નો જામવંચિંકુના સાધુઓ તે વસ્ત્રાદિ લુટયાની વાત ગામમાં જઈ કઈપણ ગામમાં સંસારી લેકેને કહેવી નહીં. તથા ‘નો રાષiારિવં જગ” રાજકુળમાં પણ વસ્ત્રાદિ અપહરણની વાત કહેવી નહીં. તથા નો પર્વ sai#મિત્ત લૂચા” કોઈ અન્ય ગૃહસ્થની પાસે જઈને પણ એ વસ્ત્રાદિ હરણની વાત કહેવી નહીં. જેમ કે “ગાસતો જાવ પણ વસ્તુ ગામોસમ” હે આયુષ્યનું ગૃહપતિ આ ચાર લેકે વાળવિચાર’ વસ્ત્રાદિ ઉપકરણો લઈ લેવાની ઈચ્છાથી “ર્ચવરબિન્નતિ ' પિતાનું કર્તવ્ય છે તેમ માનીને “જોયંતિ વા વાવ ઉપદ્રવંતિ ' અવાજ કરે છે અને યાવત્ દંડાથી મારે છે. અથવા મારી નાખે છે અને વસ્ત્રાદિને ત્યાં જ ફેંકી દે છે. “ચિq Hi વા વા વા’ આ પ્રકારે કહેવા મનથી વિચાર કરે નહીં તથા વાણુથી પણ કહેવું નહી તથા “નો પુરો ૮ વિ#િા આ રીતે મન કે વાણીથી વિચારીને ગમન કરવું નહીં. તથા એ પ્રમાણેને પ્રચાર પણ કરવો નહીં. પરંતુ “cggg નાવ સમrણી” અલ્પ ઉસુક થઈને અર્થાત્ નિશ્ચિંત અને સમા હિત તથા એકાગ્ર થઈને “તમો સંનયામે સંયમ પૂર્વક જ “નામાંજુમ ટૂઝિકઝા” એક ગામથી બીજે ગામ જવું. “gષે હજુ છે તથા કરૂ સામણિ આજ સાધુની સામાચારી છે. પ્રમાણે ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે, જે સુ૨૮ છે
ઈનામનું ત્રીજુ અધ્યયન સમાપ્ત ૩-૩
ભાષાજાત અધ્યયન કા નિરૂપણ
ચેથા ભાષાજાત અધ્યયનને પ્રારંભ આ પહેલાં સમિતિ નામના ત્રીજા અધ્યયનમાં વિશુદ્ધ ભિક્ષા લાવવા માટે ગમનવિધિ બતાવવામાં આવી છે. એ ભિક્ષા લાવવા માટે ગયેલા કે જતા સાધુ સાવીને માર્ગમાં કેવા પ્રકારની વાર્થી બેલવી અને કેવા પ્રકારની વાણી ન બોલવી એ કથન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭૯