SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સંતો સમા હે આયુશ્મન ! ભગવદ્ ! શ્રમણ ! “ રૂ નામ ઘા નગર a કેટલે દૂર ગામ કે નગર આવેલ છે? અથવા “કાવ ચાળી વા’ વાવત કબીરને કે મડંબને કે દ્રોણમુખને અથવા આકર અથવા આશ્રમનો કે રાજધાનીને માર્ગ હશે અર્થાત્ અહીંથી ગામ વિગેરેને રસ્તો કેટલે દૂર છે? ‘રે બાદ તે કહે “તહેવ રાવ દૂન્નિા ' આમ કહે તે સાધુએ પૂર્વ કથન પ્રમાણે તે બતાવવા નહીં કે કહેવું પણ નહીં. પરંતુ જાણવા છતાં પણ હું જાણતા નથી તેમ કહી દેવું. અને સંયમ પાલન પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં. . ૨૬ હવે સાધુએ નિર્ભય રહીને યતના પૂર્વક ગમન કરવાનું કથન કરે છે. ટીકાઈ–બરે મિત્ વા ઉમરવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ કે સાચવી રામા Fri તૂરુમળે” એક ગામથી બીજે ગામ જતાં અંતર જોગે વિચારું માર્ગમાં તે સાધુ જે ગાય, બળદને, કે બિલાડાને કે સપને “હિવટ્ટે વેહા માર્ગમાં જઈને નાર નિત્તત્તિ વિચારું રહે છે તથા યાવત સિંહ કે વાઘને કે ચિત્તાને માગની વચમાં જઈને જે તે મીરા રૂમોન છિન્ના” તે સિંહે વાઘ વિગેરેથી ડરીને બીજે રસ્તેથી ગમન કરવું નહીં. તથા “જો જો રૂમ સંન્નિા માર્ગમાંથી બીજા માર્ગમાં પણ જવું નહીં. તેમ સંક્રમણ કરવું નહીં' તથા “નો જળ ચા વળે ઘા आ०७४ એ સિંહ વાઘ વિગેરેના ભયથી વહિર-ગહન જંગલમાં કે વનમાં અથવા ફુવા મgક્લિસિકા કિલ્લામાં કે કેટમાં પ્રવેશ કરે નહીં અર્થાત સિંહાદિ હિંસક પ્રાણિના ભયથી સાધુ કે સાધ્વીએ જંગલ વિગેરેમાં પ્રવેશ કરે નહીં. કેમ કે સંયમ પાલન કરવું એજ સાધુ અને સાધવીનું મુખ્ય કર્તવ્ય માનવામાં આવેલ છે. તેથી કઈ પણ અકર્તવ્ય કાર્ય કરવું નહીં કે જેથી સંયમ પાલનમાં બાધા આવે એજ પ્રમાણે સિંહા દિના ભયથી “ જયંતિ તુહફિઝા' વૃક્ષ પર પણ ચઢવું નહીં. તથા એ સિંહ વિગેરે હિંસક પ્રાણિયાના ભયથી “ો મહમોઢચંસિ ફરિ’ અત્યંત ઉંડા અગાધ તલાવ વિગેરેના પાણીમાં પણ “થે વિકસિજ્ઞા પ્રવેશ કરવો નહીં. અર્થાત્ ઉંડા પાણીમાં જઈને ડૂબકી ખાઈ છુપાઈ જવું નહીં. “જો વાઉં વા શા સે જ્ઞા' અથવા સિંહે વિગેરેના ભયથી વાડામાં કે શરણ એટલે કે સેના કે “સર્ઘ વ વણિક મિત્ર મંડલની પણ જીજ્ઞાસા કરવી નહીં પરંતુ “કપુપુર રાવ સમાપ્તિ અલ્પ ઉત્સુક થઈને અર્થાત અવિમનસ્ક અગર ઉદાસીન ભાવવાળા થઈને યાવત્ સમાહિત અર્થાત્ સમાધિક યુક્ત એટલે કે શાંત ચિત્તવાળા થઈને “તમો સંગામેવ” સંયમ પૂર્વક જ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧ ૭૭
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy