SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ હશે તથા સર્ષ વિગેરે પ્રાણિ હશે તથા “ના વા કરવા વ’ સિંહ વાઘ વિગેરે વનચર પ્રાણિ હશે તથા બગલા સારસ, હંસ વિગેરે જલચર પ્રાણિ હશે તથા અન્નજર વા યહુચરા વા' ઘો વીંછી વિગેરે સ્થલચર પ્રાણિ હશે તથા આકાશગામી ગીધ સમળી વિગેરે “સત્તા પ્રાણિ હશે તે બધા હરણ વિગેરે પશુ પક્ષી વિગેરે પ્રાણિ “તે ઉત્તરિક્ત વા વિલિકા વા ઉત્રાસ તથા વિત્રાસ પામશે. અર્થાત સામાન્ય કે વિશેષ ત્રાસને લીધે અત્યંત ભયભીત થઈને વ્યાકુળ થશે ગભરાઈ જશે. અને એ બધા પ્રાણિયે અત્યંત ત્રાસ પામીને “પાઉં વા સરળ વ શંતિજ્ઞા આશરો શેશે અગર શરણું ચાહશે અર્થાત્ ત્રાસથી બચવા માટે કોઈપણ આશ્રયની સહાય માટે ઇચ્છા કરશે. અર્થાત્ “વારિરિ મે ” આ શ્રમણ સાધુ લેક અમને હટાવે છે. એમ સંદેહ લાવીને કેઈનું શરણ ઈચ્છશે એ સાધુને માટે યોગ્ય નથી કેમ કે “અદ મિજai gaોવિદા વરૂoor” સાધુઓને માટે ભગવાન મહાવીર સ્વામીએ પહેલેથી જ એવી પ્રેરણા આપી છે કે “૬ જે વાગો રિસ્જિર બ્રુિ’ સાધુએ હાથ કે આંગળીથી નિર્દેશ કરીને “ળિના જેવું નહીં. “તો સંયમેવ મારિચ ૩ઘાટું દ્ધ અને સંયમ પૂર્વક આચાર્ય અને ઉપાધ્યાયની સાથે “નામાપુરમ ટૂરૂઝિ' એક ગામથી બીજે ગામ જવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં કેમ કે સંયમ નિયમ વત વિગેરેનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. આ સ. ૨૪ હવે આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની સાથે વિહાર કરતાં સાધુની ગમન વિધિનું કથન કરે છે – ટીકાથ– રે માવ્ વા મિકg a તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સાચરિય ૩૧ar સદ્ધિ” આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની સાથે “જામFITમં દૂ માળે એક ગામથી બીજે ગામ જતાં “જો આયરિચ યવક્ષાચાર આચાર્ય કે ઉપધ્યાયના “હલ્યા વા ફર્થ' હાથને પિતાના હાથથી સ્પર્શ કરે નહીં તથા ‘કાર અrra ચમા યાવત આચાર્યાદિના પગોને પિતાના પગથી સ્પર્શ કરવે નહીં તથા પિતાના શરીરથી પણ આચાર્ય વિગેરેના શરીરને સ્પર્શ કરે નહીં આ પ્રમાણે પિતાના હાથ પગ અને શરીરથી આચાર્ય ઉપાધ્યાય વિગેરેના હાથ પગ શરીર વિગેરેને સ્પર્શ કર્યા વિના તો સંનયામય ગારિચ કasજ્ઞાહિ ? સંયમ પૂર્વક જ આચાર્ય ઉપાધ્યાય ગણધર વિગેરેની સાથે એક ગામથી બીજે ગામ જવું “મિક્રવ વ મિકડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “બાથરથ કાર્દ સંદ્ધિ આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની સાથે “ કૂ ળે ગમન કરતાં “ચંતા રે વાહવાયા વવાદિજ્ઞા” એ સાધુ કે સાવીને માર્ગમાં જે કઈ વટેમાર્ગ આવી જાય તે í વહિવાહિયા ઘણાં વકજ્ઞા' અને મુસાફર જે એવી રીતે કહે કે-વાસંતો ! તમr !” હે આયુષ્યન્ ! હે શ્રમણ ! “ તુમે' તમે કોણ છે. “શો વા ’ અને કયાંથી આવે છે? “#હિં વા ૪જીgિ' શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧ ૭ ૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy